Gujarati NewsMumbaiCovid test must for all passengers arriving in maharashtra from delhi rajasthan goa and gujarat
કોરોનાના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, રિપોર્ટ વગર રાજ્યમાં એન્ટ્રી નહીં મળે
કોરોના વાઈરસના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના રિપોર્ટ વગર હવે મહારાષ્ટ્રમાં એન્ટ્રી નહીં મળે. ગુજરાત, રાજસ્થાન અને ગોવાથી આવનારા મુસાફરોનો ફરજિયાત કોરોના ટેસ્ટ થશે. 25 નવેમ્બરથી રિપોર્ટ વગર મહારાષ્ટ્રમાં પ્રવેશ મળશે નહીં. રેલવે પ્રવાસીઓ માટે 96 કલાક પહેલા રિપોર્ટ કરાવવો જરૂરી છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં […]
Follow us on
કોરોના વાઈરસના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના રિપોર્ટ વગર હવે મહારાષ્ટ્રમાં એન્ટ્રી નહીં મળે. ગુજરાત, રાજસ્થાન અને ગોવાથી આવનારા મુસાફરોનો ફરજિયાત કોરોના ટેસ્ટ થશે. 25 નવેમ્બરથી રિપોર્ટ વગર મહારાષ્ટ્રમાં પ્રવેશ મળશે નહીં. રેલવે પ્રવાસીઓ માટે 96 કલાક પહેલા રિપોર્ટ કરાવવો જરૂરી છે.