કોરોનાના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, રિપોર્ટ વગર રાજ્યમાં એન્ટ્રી નહીં મળે

|

Jan 16, 2021 | 12:55 PM

કોરોના વાઈરસના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના રિપોર્ટ વગર હવે મહારાષ્ટ્રમાં એન્ટ્રી નહીં મળે. ગુજરાત, રાજસ્થાન અને ગોવાથી આવનારા મુસાફરોનો ફરજિયાત કોરોના ટેસ્ટ થશે. 25 નવેમ્બરથી રિપોર્ટ વગર મહારાષ્ટ્રમાં પ્રવેશ મળશે નહીં. રેલવે પ્રવાસીઓ માટે 96 કલાક પહેલા રિપોર્ટ કરાવવો જરૂરી છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં […]

કોરોનાના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, રિપોર્ટ વગર રાજ્યમાં એન્ટ્રી નહીં મળે

Follow us on

કોરોના વાઈરસના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના રિપોર્ટ વગર હવે મહારાષ્ટ્રમાં એન્ટ્રી નહીં મળે. ગુજરાત, રાજસ્થાન અને ગોવાથી આવનારા મુસાફરોનો ફરજિયાત કોરોના ટેસ્ટ થશે. 25 નવેમ્બરથી રિપોર્ટ વગર મહારાષ્ટ્રમાં પ્રવેશ મળશે નહીં. રેલવે પ્રવાસીઓ માટે 96 કલાક પહેલા રિપોર્ટ કરાવવો જરૂરી છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:31 pm, Mon, 23 November 20

Next Article