મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 1602 કોરોના પોઝિટિવ કેસ, રાજ્યમાં મોતની કુલ સંખ્યા 1 હજારને પાર

|

Sep 29, 2020 | 10:30 AM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે 1 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 44 દર્દીના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 1019 લોકોના મોત કોરોના વાઈરસના લીધે નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1602 કેસ સામે આવ્યા છે. આ નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 1602 કોરોના પોઝિટિવ કેસ, રાજ્યમાં મોતની કુલ સંખ્યા 1 હજારને પાર
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે 1 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 44 દર્દીના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 1019 લોકોના મોત કોરોના વાઈરસના લીધે નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1602 કેસ સામે આવ્યા છે. આ નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 27524 થઈ ગઈ છે.

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  ઉદ્યોગ-ધંધા અને અર્થતંત્ર ધમધમતું કરવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની કરી જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુંબઈમાં પણ કોરોના વાઈરસના લીધે હાહાકાર છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈ શહેરમાં કોરોના વાઈરસના 992 કેસ સામે આવ્યા છે. જ્યારે મુંબઈ શહેરમાં આ જ સમયગાળામાં 25 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 16738 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે 621 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને નવા જે પણ બેડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે ખુટી રહ્યા છે. હાલમાં નવા 3500 કોરોનાના બેડ તૈયાર કરવામાં આવ્યા હતા તે પણ દર્દીઓથી હાઉસફૂલ ગયા છે એટલા કેસ છેલ્લાં 48 કલાકમાં નોંધાયા છે. મુંબઈમાં સ્થિતિ એવી છે કે હોસ્પિટલમાં બે કોરોનાના દર્દીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ના જળવાય એવી રીતે બેડ રાખીને સારવાર આપવાની ફરજ પડી રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલ છે તેમને પણ રાજ્ય સરકારે 200 બેડ વેન્ટિલેટર સાથે તૈયાર રાખવા કહ્યું છે. મુંબઈમાં પ્રવાસી મજૂરો જે ફસાયા છે તેમને પરત મોકલવા રાજ્ય સરકાર 54.7 કરોડ રુપિયાની ફાળવણી કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:12 pm, Thu, 14 May 20

Next Article