Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : હવે મુંબઈમાં પણ ગેરકાયદે દબાણો પર બુલડોઝરવાળી, માહિમમાં દરગાહ પાસેનો ભાગ તોડી પડાયો

પ્રશાસને માહિમમાં એક દરગાહ પાસે બનેલા ગેરકાયદેસર ભાગને તોડી પાડ્યો. મહત્વનું છે કે MNS ચીફ રાજ ઠાકરેએ એક વીડિયોને શેર કરીને ગેરકાયદે દબાણોને લઈ ચેતવણી આપી હતી.

Maharashtra : હવે મુંબઈમાં પણ ગેરકાયદે દબાણો પર બુલડોઝરવાળી, માહિમમાં દરગાહ પાસેનો ભાગ તોડી પડાયો
Follow Us:
| Updated on: Mar 23, 2023 | 12:07 PM

ઉત્તર પ્રદેશની જેમ મુંબઈમાં પણ બુલડોઝરની કાર્યવાહી જોવા મળી રહી છે. પ્રશાસને માહિમમાં એક દરગાહ પાસે બનેલા ગેરકાયદેસર ભાગને તોડી પાડ્યો.  મહત્વનું છે કે MNS ચીફ રાજ ઠાકરેએ બુધવારે મુંબઈમાં તેમની રેલીમાં એક વીડિયો બતાવ્યો હતો. આ વીડિયોમાં માહિમ બીચ પર એક દરગાહનું નિર્માણ થતું જોવા મળી રહ્યું હતુ.

રાજ ઠાકરેએ ગેરકાયદે બાંધકામને લઈ આપી હતી ચેતવણી

રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે મુંબઈમાં નવો હાજી અલી તૈયાર થઈ રહ્યો છે. જો એક મહિનામાં આ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી નહીં થાય તો ત્યાં સૌથી મોટું ગણપતિ મંદિર બનાવવામાં આવશે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

માહિમ બીચ આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

આપને જણાવી દઈએ કે, રાજ ઠાકરેએ દાદરના શિવાજી પાર્ક ખાતેના તેમના સંબોધનમાં પણ એક મહિનાનો સમય આપીને આ ચેતવણી આપી હતી અને તેમની ચેતવણીના એક જ દિવસમાં મુંબઈ મહાનગરપાલિકાએ તેની સામે કાર્યવાહી કરી છે.

રાજ ઠાકરેની ગઈકાલની ચેતવણી બાદથી માહિમ બીચની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તો મુંબઈ પોલીસ કમિશનરે ગેરકાયદે બાંધકામની તપાસના આદેશ આપ્યા બાદ પોલીસ ટીમ મોકલી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક દૂર કરવા આદેશ કર્યો હતો.બાદમાં BMCના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આજે સવારે ગેરકાયદેસર રીતે બનેલી દરગાહને તોડી પાડવાની કામગીરી પૂર્ણ કરી હતી.

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">