મુંબઇના કોલાબા વિસ્તારની ચર્ચિલ ઇમારતમાં ભિષણ આગમાં એક વ્યક્તિનું મોત

|

Jul 21, 2019 | 11:26 AM

મુંબઇના કોલાબા વિસ્તારમાં આવેલી ચર્ચિલ ઇમારતમાં ભિષણ આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તાજ મહેલ હોટલની પાસે આવેલી આ ઇમારતના ત્રીજા માળે આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. ગલી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. આ […]

મુંબઇના કોલાબા વિસ્તારની ચર્ચિલ ઇમારતમાં ભિષણ આગમાં એક વ્યક્તિનું મોત
mumbai

Follow us on

મુંબઇના કોલાબા વિસ્તારમાં આવેલી ચર્ચિલ ઇમારતમાં ભિષણ આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તાજ મહેલ હોટલની પાસે આવેલી આ ઇમારતના ત્રીજા માળે આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. ગલી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી.

આ પણ વાંચોઃ MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે, આખરે જહેમત બાદ પણ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો અને આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લીધા હતા. જો કે, આ કાર્યવાહી પહેલા એક વ્યક્તિનું મોત થયું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article