Relationship: બ્રેકઅપ થયા પછી દુઃખી છો ? તો આ ચાર ટિપ્સ કામ લાગી શકે છે

ઘણા લોકો પ્રેમમાં દગો ખાધા પછી કે બ્રેક અપ થયા પછી જિંદગીથી હતાશ થઇ જાય છે. પરંતુ તે જીવનનો અંત નથી. અમે તમને જણાવીશું કેટલીક ટિપ્સ જેને વાંચીને તમે તેમાંથી બહાર આવવા પ્રયત્ન કરી શકો છો.

Relationship: બ્રેકઅપ થયા પછી દુઃખી છો ? તો આ ચાર ટિપ્સ કામ લાગી શકે છે
Relationship Tips: Are you sad after a breakup? So these four tips may work
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 8:07 AM

Relationship: કોની સાથે પ્રેમ(Love ) ક્યારે થશે .? કેવી રીતે થશે ? જીવનસાથી ક્યારે મળશે તે કોઈ જાણતું નથી. જો તમે કોઈને પસંદ કરો છો તો હંમેશા તેની સાથે રહેવા માંગો છો. ઘણા લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પણ જો તે કોઈ કારણસર તૂટી જાય છે તો તે લોકો માટે, આ બ્રેકઅપ(Breakup ) સમય જીવનનો સૌથી મુશ્કેલ સમય બની જાય છે. કેટલાક લોકો માટે તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે.

પરંતુ આવી પરિસ્થિતિઓમાં તેમને રૂટિન વ્યવહારમાં લાવવા મુશ્કેલ છે. દરેક કાર્યમાં પોતાના X ને વારંવાર યાદ રાખવાથી મન અને હ્ર્દય બંને તૂટી જાય છે. તેમજ તમામ મનોરંજન અને આનંદો વિસરાઈ જાય છે. જોકે આવામાં. ભૂતકાળ વિશે વધારે વિચાર કર્યા વગર આપણે કરેલી ભૂલોમાંથી પાઠ શીખીને જીવનમાં આગળ વધવું જોઈએ. ખાતરી કરો કે તમે તમારા X ને ભૂલીને જીવનમાં આગળ વધવા માટે આ ચાર બાબતો યાદ રાખો.

1. જે પણ થયું તે સારું થયું પહેલો નિયમ એ છે કે ગમે તે થાય, આપણે માનવું જોઈએ કે તે આપણા પોતાના ભલા માટે છે. ઉદાહરણ તરીકે જો બે લોકો વચ્ચે બંધાયેલું બંધન વાસ્તવિક હોય તો તે ક્યારેય તૂટશે નહીં. અને જો તે બ્રેકઅપ તરફ દોરી જાય છે તો એવું લાગે છે કે બંને બાજુએ ભૂલો છે. એ બંધન જાળવવાનો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી. તેથી ગમે તે થાય, તેને જિંદગીના એક લેશન તરીકે લેવું જોઈએ. તમે કરેલી ભૂલોમાંથી તમારે શીખવાની જરૂર છે. જીવનમાં આગળ વધવું જોઈએ.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

2. તમારી જાતને પ્રેમ કરતા શીખો બ્રેકઅપ પછી મોટાભાગના લોકો એક ભૂલ કરે છે. અને એ છે છૂટા પડ્યા પછી આપણે આપણી સંભાળ રાખવાનું પણ બંધ કરીએ છીએ.જે બહુ ખોટું છે. પહેલા તમારી જાતને પ્રેમ કરતા શીખો. યાદ રાખો કે સંબંધ પહેલાં તમે કેવા હતા. કોઈના જવાથી આપણે બદલવાની જરૂર નથી.

3. એકલા ન રહો જો એકલા છોડી દેવામાં આવે તો વિચારો સતત આવે છે. જો તમે બ્રેકઅપ સમયે એકલા હોવ તો સંપૂર્ણપણે ડિપ્રેશનમાં જતા રહો છો. મરવાના ખરાબ વિચારો પણ આવે છે. તેથી મોટે ભાગે મિત્રો અને પરિવાર વચ્ચે રહો. તેમજ હંમેશા કંઇક કરીને મનને ખરાબ વિચારોથી દૂર કરો.

4. જો તમને બ્રેકઅપ પછી કોઈ સારું લાગે તો નિઃસંકોચ પ્રેમ કરો ઘણા લોકો બ્રેકઅપ પછી તેને બીજી તક આપવા માટે અનિચ્છા ધરાવે છે. પ્રથમ વ્યક્તિ સાથે તુલના કરવાનો ડર. અથવા કેટલાક પોતાના માટે કેટલાક નિયમો નક્કી કરી લે છે. યાદ રાખો, દરેક જણ સમાન નથી. અગાઉ કરેલી ભૂલ પરથી નિર્ણય પર આવવું યોગ્ય નથી. વળી તમે કોઈના પર જે નિયમો મુક્યા છે તે લાદવાનું સારું નથી. તેને બીજી તક આપો.

આ પણ વાંચો :

Quit Smoking: નથી છૂટી રહી ધુમ્રપાનની આદત? અપનાવો આ સરળ સ્ટેપ્સ અને જુઓ પરિણામ

Beauty Tips : જો જો, ચહેરાની સુંદરતા વધારવા માટે વપરાતો મેકઅપ ક્યાંક તમને બદસુરત ન બનાવી દે

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">