ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ

Skin Tips: જોજોબા તેલ ત્વચાની વિવિધ સમસ્યાઓની સારવાર માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. શુષ્ક ત્વચાથી લઈને વૃદ્ધત્વના સંકેતોથી લઈને ખીલ સુધી, તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ
Problem of pimples (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 8:52 AM

Beauty Tips: ખીલ (pimples) વાળી ત્વચા ધરાવતા લોકો કોઈપણ તેલથી માઈલ દૂર રહે છે. સામાન્ય માન્યતા એવી છે કે તેલ ખીલને વધારે છે. પરંતુ કેટલાક કુદરતી તેલ છે જે તમને ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. જોજોબા તેલ (Jojoba Oil Benefits) તે અસરકારક કુદરતી તેલોમાંનું એક છે જેનો ઉપયોગ ખીલની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય છે. જોજોબા તેલ (Jojoba Oil) ત્વચાની વિવિધ સમસ્યાઓની સારવાર માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. શુષ્ક ત્વચાથી લઈને વૃદ્ધત્વના સંકેતોથી લઈને ખીલ સુધી, તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ તેલ લગભગ તમામ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં વિટામિન બી-કોમ્પ્લેક્સ, વિટામિન ઇ, કોપર, ઝિંક, સેલેનિયમ, આયોડિન, ક્રોમિયમ વગેરે હોય છે. જોજોબા તેલનો ઉપયોગ ખીલથી છુટકારો મેળવવા માટે ઘણી રીતે કરી શકાય છે.

ખીલથી છુટકારો મેળવવા માટે આ 4 રીતે જોજોબા તેલનો ઉપયોગ કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જોજોબા તેલ મસાજ

જોજોબા તેલના 4-6 ટીપાં લો અને તેને તમારી સ્વચ્છ ચહેરાની ત્વચા પર ત્મયાં સુધીસાજ કરો જ્યાં સુધી તે શોષાઈ ન જાય. તેને ધોવાની જરૂર નથી. શ્રેષ્ઠ પરિણામો માટે, જોજોબા તેલનો ઉપયોગ રાત્રે મોઇશ્ચરાઇઝર તરીકે કરો. સૂતા પહેલા તમારા સ્વચ્છ ચહેરા પર જોજોબા તેલના થોડા ટીપાંથી મસાજ કરો અને બીજા દિવસે સવારે તેને ધોઈ લો. જોજોબા તેલનો નિયમિત ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરે છે.

જોજોબા તેલ અને લીંબુનો રસ

એક ચમચી તાજા લીંબુનો રસ લો અને તેમાં જોજોબા તેલના 3-4 ટીપાં ઉમેરો. તેને મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડી મિનિટો માટે તમારી આંગળીઓથી ત્વચાને હળવા હાથે મસાજ કરો. આ મિશ્રણને ચહેરા પર 15-20 મિનિટ માટે રહેવા દો. ધોવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો અને તમે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.

જોજોબા તેલ અને એલોવેરા

એક ચમચી એલોવેરા જેલમાં જોજોબા તેલના 3-4 ટીપાં મિક્સ કરો. અને મિશ્રણને આખા ચહેરા પર લગાવો. તેને 20 થી 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. કુદરતી રીતે ખીલથી છુટકારો મેળવવા માટે તમે દર બીજા દિવસે તેનો ઉપયોગ કરી શકો છો.

જોજોબા તેલ અને ખાવાનો સોડા

એક બાઉલમાં એક ચમચી ખાવાનો સોડા લો. તેમાં જરૂરી માત્રામાં જોજોબા તેલ ઉમેરો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તમારા ચહેરાને સારી રીતે સાફ કરો અને આખા ચહેરા પર પેસ્ટ લગાવો. હળવા હાથે બે મિનિટ મસાજ કરો અને પછી તેને લગભગ 5-8 મિનિટ માટે રહેવા દો. તે પછી તાજા અને ઠંડા પાણીથી ધોઈ લો. ખીલની સારવાર માટે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો: Health Tips: શું તમને રાત્રે ઊંઘ નથી આવતી ? આ સરળ ઉપાયો અપનાવવાથી ઘસઘસાટ આવી જશે ઉંઘ

આ પણ વાંચો: Work From Home કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે કારણ

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">