પશુપાલકો માટે ખુશીના સમાચાર! સાબરડેરીએ દુધના ખરીદ ભાવમાં ફરી એકવાર કર્યો વધારો

|

Sep 17, 2019 | 4:56 PM

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સાબરડેરીએ જાહેર કર્યા છે. આગામી 21 સપ્ટેમ્બરથી સાબરડેરી દ્રારા ખરીદ કરવામાં આવતા દુધના ભાવમાં પ્રતિકીલો ફેટે વધારો જાહેર કરવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા […]

પશુપાલકો માટે ખુશીના સમાચાર! સાબરડેરીએ દુધના ખરીદ ભાવમાં ફરી એકવાર કર્યો વધારો

Follow us on

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સાબરડેરીએ જાહેર કર્યા છે. આગામી 21 સપ્ટેમ્બરથી સાબરડેરી દ્રારા ખરીદ કરવામાં આવતા દુધના ભાવમાં પ્રતિકીલો ફેટે વધારો જાહેર કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

છેલ્લા પાંચ માસમાં સાબરડેરી દ્રારા પાંચમી વાર ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે.  જેમાં છેલ્લા બે માસમાં બીજી વાર ભાવ વધારો ઈન્ચાર્જ ચેરમેન જંયતિભાઇ પટેલે ભાવ વધારો જાહેર કર્યો હતો. પ્રતિ કિલો ફેટે નવા જાહેર કરાયેલા ભાવ વધારા પ્રમાણે આગામી 21સપ્ટેમ્બરથી ભેંસના દુધને પ્રતિકિલો ફેટે સાબરડેરી 700 રુપિયાના ભાવે ખરીદ કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે અગાઉ 680 રુપિયા ભાવ હતો. આવી જ રીતે ગાયના દુધનો પ્રતિ કીલો ફેટે 290 રુપીયા હાલનો ભાવ હતો એ હવે 300 રુપિયા થશે. આમ હવે નવા ભાવની અમલવારી કરવામા આવશે અને જેને લઇને પશુપાલકોમાં આનંદ વ્યાપ્યો છે. સાબરડેરી દ્રારા છેલ્લે પહેલી ઓગષ્ટના રોજ થી ભાવને અમલ બનાવ્યા હતા અને ત્યાર બાદ ફરી એકવાર ભાવ વધારો કરાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પશુઆહારમાં પણ છેલ્લાં કેટલાક સમયથી ભાવ વધારો થવાને લઇને પશુપાલકો પણ ચિંતીત હતા અને એ દરમ્યાન ફરી એકવાર પશુપાલકો માટે સારા સમાચાર સાંપડતા પશુપાલકોને રાહત સાંપડી છે. જોકે આ ભાવ વધારાને લઇને દુધના ખરીદદાર ગ્રાહકોને હાલમાં કોઇજ ભાવવધારાની અસર નહી પહોંચે એમ અગાઉ એનડીડીબી દ્રારા પણ કહેવાયુ છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:51 pm, Tue, 17 September 19

Next Article