ભારતની POKમાં સર્જિકલ સ્ટ્રાઇક પર રાહુલ ગાંધીએ કર્યું વાયુસેનાના પાયલૉટ્સને સૅલ્યુટ, જાણો બીજા રાજનેતાઓએ શું કહ્યું ?

પુલવામા આતંકી હુમલાના 12મા જ દિવસે ભારતે પીઓકેમાં ઘુસી સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2 કરી નાખી છે. આ વખતે હવાઈ વાર કરવામાં આવ્યો છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ […]

ભારતની POKમાં સર્જિકલ સ્ટ્રાઇક પર રાહુલ ગાંધીએ કર્યું વાયુસેનાના પાયલૉટ્સને સૅલ્યુટ, જાણો બીજા રાજનેતાઓએ શું કહ્યું ?
Follow Us:
| Updated on: Feb 26, 2019 | 5:29 AM

પુલવામા આતંકી હુમલાના 12મા જ દિવસે ભારતે પીઓકેમાં ઘુસી સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2 કરી નાખી છે. આ વખતે હવાઈ વાર કરવામાં આવ્યો છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ભારતીય વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ વિવિધ રાજકીય પક્ષોના પ્રત્યાઘાતો આવવાના શરુ થઈ ગયા છે. ટ્વિટર પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ સર્જિકલ સ્ટ્રાઇક અને વાયુસેનાના વખાણ કર્યા છે.

રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઇકના અહેવાલો મળતા જ ટ્વીટ કર્યું, ‘હું ભારતીય વાયુસેનાના પાયલૉટોને સલામ કરુ છું.’

કૉંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કરી કહ્યું, ‘બાલાકોટ એલઓસીમાં ઘણુ દૂર છે, આ એક મોટી કાર્યવાહી છે અને જો વાયુસેનાએ વગર કોઈ નુકસાને આ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે, તો આ એક અત્યંત સફળ મિશન છે.’

નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, ‘વાહ, જો આ સાચુ છે, તો કલ્પના કોઈ પણ ખંડ દ્વારા એક નાનકડી સ્ટ્રાઇક નથી, પણ અધિકૃત પુષ્ટિની રાહ જોવી જોઇએ.’

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘હું ભારતીય વાયુસેનાના એ પાયલૉટોની બહાદુરીને સલામ કરુ છું કે જેમણે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી આપણને ગૌરવાન્વિત કર્યા છે.’

ભાજપના બળવાખોર નેતા યશવંત સિન્હાએ પણ સર્જિકલ સ્ટ્રાઇકના વખાણ કરતા ટ્વીટ કર્યું, ‘એલઓસી પર આ શાનદાર કાર્યવાહી માટે આપણી બહાદુર વાયુસેનાને શુભેચ્છા.’

કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કર્યુ, ‘ભારતીય વાયુસેનાના જાંબાઝ સૈનિકોના શૌર્ય અને સાહસને મારી સલામ. આતંકી ઠેકાણાઓ પર કરાયેલી આ જબર્દશ્ત કાર્યવાહી માટે સૈનિકોને અભિનંદન, હું અને મારી પાર્ટી રાષ્ટ્રહિત માટે ભરવામાં આવનાર દરેક પગલા પર આપની સાથે છે.’

[yop_poll id=1817]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">