રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બેલૂર મઠની મુલાકાતે પહોંચ્યા PM મોદી, રાત્રી રોકાણ પર કરશે આ સ્થળે

PM મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે બંગાળની રાજધાની કલકત્તામાં પહોંચ્યા હતા. અહીં ચાર ઈમારતને રાષ્ટ્રસમર્પિત કરી છે. જે બાદ PM મોદીએ હાવડા બ્રિજ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા હતા. જે બાદ PM મોદી રામકૃષ્ણ મિશનના કેન્દ્ર બેલૂર મઠ પહોંચ્યા હતા. જ્યાં સંતો સાથે મુલાકાત કરી […]

રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બેલૂર મઠની મુલાકાતે પહોંચ્યા PM મોદી, રાત્રી રોકાણ પર કરશે આ સ્થળે
Follow Us:
| Updated on: Jan 11, 2020 | 5:54 PM

PM મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે બંગાળની રાજધાની કલકત્તામાં પહોંચ્યા હતા. અહીં ચાર ઈમારતને રાષ્ટ્રસમર્પિત કરી છે. જે બાદ PM મોદીએ હાવડા બ્રિજ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા હતા. જે બાદ PM મોદી રામકૃષ્ણ મિશનના કેન્દ્ર બેલૂર મઠ પહોંચ્યા હતા. જ્યાં સંતો સાથે મુલાકાત કરી હતી. આ સાથે મહત્વની વાત છે કે, PM મોદી રાતનિવાસ આ સ્થળ પર જ કરશે.

આ પણ વાંચોઃ PM મોદી અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે બેઠક, જાણો CAA મુદ્દે શું થઈ ચર્ચા

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">