મુસ્લિમોને અટકાયતી કેન્દ્રમાં મોકલાશે? આ બધું ખોટું છે..ખોટું છે..ખોટું છે : PM મોદી

|

Jan 18, 2021 | 1:58 PM

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં રાજનીતિએ જોર પક્ડ્યું છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે પીએમ મોદીએ વિપક્ષ પર ખોટો ભ્રમ એનઆરસી મામલે ફેલાવવાની વાત કરી હતી. સીએએ અને એનઆરસી મામલે લોકોમાં અફવાહ ફેલાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમોને ડિટેંશન કેંમ્પમાં મોકલી દેવામાં આવશે. આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે આ બધું […]

મુસ્લિમોને અટકાયતી કેન્દ્રમાં મોકલાશે? આ બધું ખોટું છે..ખોટું છે..ખોટું છે : PM મોદી

Follow us on

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં રાજનીતિએ જોર પક્ડ્યું છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે પીએમ મોદીએ વિપક્ષ પર ખોટો ભ્રમ એનઆરસી મામલે ફેલાવવાની વાત કરી હતી. સીએએ અને એનઆરસી મામલે લોકોમાં અફવાહ ફેલાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમોને ડિટેંશન કેંમ્પમાં મોકલી દેવામાં આવશે. આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે આ બધું ખોટું…ખોટું..ખોટું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   દિલ્હીના રામલીલા મેદાનમાં PM મોદીનું CAA મુદ્દે નિવેદન, મારું પૂતળું સળગાવો દેશની સંપત્તિ નહીં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે પીએમ મોદીની ડિટેંશન સેન્ટરને લઈને નિવેદન અંગે કોંગ્રેસના અધિકૃત ટ્વીટર હેન્ડલે અમુક મીડિયા અહેવાલને ટાંકીને જવાબ આપ્યો છે. આમ આ મુદે સતત રાજનીતિ થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુસ્લિમ નાગરિકોને આશ્વાસન આપતા કહ્યું કે જે લોકો હિંદુસ્તાનની જમીનના મુસલમાન છે, જેના બાપ-દાદાઓ ભારત માતાના સંતાન છે. તેઓને નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને કોઈ જ લેવાદેવા નથી.

Published On - 11:41 am, Sun, 22 December 19

Next Article