નિત્યાનંદ વિવાદ: ભારતીય દૂતાવાસના અધિકારી સમક્ષ એફિડેવિટ આદેશ, જાણો વિગત
અમદાવાદમાં નિત્યાનંદ વિવાદ કેસમાં નિત્યાનંદિતા અને લોપામુદ્રાને પરત લાવવા માટે તેના પિતાએ હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી હતી. જેમાં બંને પુત્રીઓએ બાર્બાડોસથી કરેલા એફિડેવિટને હાઈકોર્ટે રેકોર્ડમાં લીધુ છે. બંને પુત્રીઓને ભારતીય એમ્બેસીના અધિકારી સમક્ષ એફિડેવિટ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે આ એફિડેવિટ બાદ હાઈકોર્ટ બંને યુવતીઓને બોલાવી શક્શે તો આ કેસની વધુ […]
અમદાવાદમાં નિત્યાનંદ વિવાદ કેસમાં નિત્યાનંદિતા અને લોપામુદ્રાને પરત લાવવા માટે તેના પિતાએ હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી હતી. જેમાં બંને પુત્રીઓએ બાર્બાડોસથી કરેલા એફિડેવિટને હાઈકોર્ટે રેકોર્ડમાં લીધુ છે. બંને પુત્રીઓને ભારતીય એમ્બેસીના અધિકારી સમક્ષ એફિડેવિટ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે આ એફિડેવિટ બાદ હાઈકોર્ટ બંને યુવતીઓને બોલાવી શક્શે તો આ કેસની વધુ સુનાવણી 16 જાન્યુઆરીમાં હાથ ધરાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો