ભારતનું ચંદ્રયાન-2 ચંદ્ર પર લઈ જઈ રહ્યું છે નાસાનું લેસર રિફ્લેક્ટર
એપોલો યુગ પછી એક ભારતીય અવકાશયાન ચંદ્ર પર પ્રથમ લેસર રિફ્લેક્ટર લઈને જઈ રહ્યું છે. નાસાના લેસર રિફ્લેક્ટરનું વજન 22 ગ્રામ છે. અમેરિકન સ્પેસ એજન્સીના અધિકારીના કહેવા પ્રમાણે, આ લેસર રિફ્લેક્ટર પૃથ્વીથી ચંદ્ર સુધીનું સચોટ અંતર માપવા માટે મદદ કરશે. લેસર રિફ્લેક્ટર એ અરીસાઓ છે જે પૃથ્વી પરથી મોકલેલા લેસર લાઇટ સિગ્નલને પ્રતિબિંબિત કરે છે. […]
એપોલો યુગ પછી એક ભારતીય અવકાશયાન ચંદ્ર પર પ્રથમ લેસર રિફ્લેક્ટર લઈને જઈ રહ્યું છે. નાસાના લેસર રિફ્લેક્ટરનું વજન 22 ગ્રામ છે. અમેરિકન સ્પેસ એજન્સીના અધિકારીના કહેવા પ્રમાણે, આ લેસર રિફ્લેક્ટર પૃથ્વીથી ચંદ્ર સુધીનું સચોટ અંતર માપવા માટે મદદ કરશે. લેસર રિફ્લેક્ટર એ અરીસાઓ છે જે પૃથ્વી પરથી મોકલેલા લેસર લાઇટ સિગ્નલને પ્રતિબિંબિત કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
50 વર્ષ પહેલાં એપોલો 11 અવકાશયાત્રીઓએ ચંદ્ર પર ચંદ્ર લેસર પ્રયોગ છોડી દીધો હતો અને હવે ફરીથી ચંદ્રયાન-2 સાથે લેસર રિફ્લેક્ટર મોકલી તેનો ફરીથી અભ્યાસ કરવામાં આવશે. નાસાના મિશન ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે લેસર રિફ્લેક્ટર એ એક શુદ્ધ દર્પણ છે જે પૃથ્વી પરથી મોકલેલા લેસર લાઇટ સિગ્નલને પ્રતિબિંબિત કરે છે. આ સંકેતો સ્પેસ વાહનની હાજરીને સચોટ રીતે ઓળખવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ પૃથ્વીથી ચંદ્રના અંતરની સચોટ આકારણી માટે પણ કરી શકાય છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]