મુંબઈથી ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગ વગર પ્રવેશી રહ્યા છે વાહનચાલકો, સરકારના દાવાનો ઉડ્યો છેદ, ભીલાડ બોર્ડરથી પ્રવેશી રહ્યા છે વાહનો
મુંબઈથી ગુજરાત આવતા વાહનચાલકો અને અન્ય લોકોનું કોરોના ટેસ્ટીંગ કરાઈ રહ્યું હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈ તરફથી આવતા વાહનો બેરોકટોક ગુજરાતમાં પ્રવેશી રહ્યા હતા પરંતુ તંત્રની કોઈ ચેકપોસ્ટ કે પછી અધિકારીઓની ટીમ આ વિસ્તાર કે પછી બોર્ડર પર જોવા નોહતી મળી. Web Stories View more આજનું […]
મુંબઈથી ગુજરાત આવતા વાહનચાલકો અને અન્ય લોકોનું કોરોના ટેસ્ટીંગ કરાઈ રહ્યું હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈ તરફથી આવતા વાહનો બેરોકટોક ગુજરાતમાં પ્રવેશી રહ્યા હતા પરંતુ તંત્રની કોઈ ચેકપોસ્ટ કે પછી અધિકારીઓની ટીમ આ વિસ્તાર કે પછી બોર્ડર પર જોવા નોહતી મળી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો