ઉપવાસમાં બનાવો એકદમ ટેસ્ટી ફરાળી દહીંવડા, જાણો વાનગી બનાવવાની રીત

ફરાળી દહીંવડા ઉપવાસના દિવસોમાં એકની એક ફરાળી વાનગી ખાઈને કંટાળી જતા હોઈ છે લોકો. આથી જ આજે નવા જ પ્રકારની ચટાકેદાર વાનગીની રેસિપી જાણીએ. તો જાણીએ ફરાળી દહીંવડા બનાવવાની રેસીપી. આ પણ વાંચો: નવરાત્રીના વ્રતમાં ફળાહાર તરીકે બનાવો ‘સાબુદાણા વડા’, જાણો સમગ્ર વાનગી બનાવવાની રીત સામગ્રી : 1) બટેટા-4(મિડિયમ સાઈઝના) 2) પલાળેલા સાબુદાણા-1 વાટકી 3) […]

ઉપવાસમાં બનાવો એકદમ ટેસ્ટી ફરાળી દહીંવડા, જાણો વાનગી બનાવવાની રીત
Follow Us:
| Updated on: Oct 02, 2019 | 6:27 AM

ફરાળી દહીંવડા

ઉપવાસના દિવસોમાં એકની એક ફરાળી વાનગી ખાઈને કંટાળી જતા હોઈ છે લોકો. આથી જ આજે નવા જ પ્રકારની ચટાકેદાર વાનગીની રેસિપી જાણીએ. તો જાણીએ ફરાળી દહીંવડા બનાવવાની રેસીપી.

આ પણ વાંચો: નવરાત્રીના વ્રતમાં ફળાહાર તરીકે બનાવો ‘સાબુદાણા વડા’, જાણો સમગ્ર વાનગી બનાવવાની રીત

સામગ્રી :

1) બટેટા-4(મિડિયમ સાઈઝના) 2) પલાળેલા સાબુદાણા-1 વાટકી 3) શેકેલા શીંગદાણાનો ભૂકો-1 વાટકી 4) મરી પાવડર-અડધી ચમચી 5) ખાંડ-1 ચમચી 6) આદુ લીલા મરચાની પેસ્ટ-1 ચમચી 7) મીઠું-સ્વાદ મુજબ 8) હળદર-1 ચપટી(નાખવી હોય તો) 9) આરરૂટનો લોટ

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

બનાવવાની પદ્ધતિ :

સૌપ્રથમ સાબુદાણાને 4 કલાક પહેલાં પલાળી દેવા. ત્યાર પછી બાફેલા બટેટાનો છૂંદો કરી,સાબુદાણા અને શેકેલી શીંગનો ભૂકો ભેળવો. તેને બરાબર મીક્સ કરો. તેમાં આદુ મરચાની પેસ્ટ અને મીઠું,મરચું,ખાંડ ઉમેરી બધું બરાબર મિકસ કરી નાના નાના ગોળ બોલ બનાવી લો. બાદ તેને આરારૂટના લોટમાં રગદોળી તેલ ગરમ કરીને તળી લો. તેને ઠંડા થવા દો અને જરૂર મુજબ દહીં લો અને તેને વલોવી લો.

સર્વિંગ માટે સર્વિંગ પ્લેટમાં વડા લઇ તેને સહેજ દબાવી તેના પર દહીં રેડો. અને તેના પર શેકેલા જીરુંનો પાવડર,લાલ મરચું પાવડર,સહેજ મીઠું નાખો. તેની ઉપર કિસમિસ અને દાડમના દાણા નાખી ગાર્નિશ કરી શકો. અને ગરમ ગરમ દહીંવડા ઠંડા દહીં સાથે પીરસો. તૈયાર છે તમારા ફરાળી દહીંવડા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">