મોડે મોડે ગુજરાત સરકારે કરી જાહેરાત, ખાદીના વેચાણ પર અપાશે 20 ટકા વળતર

ગુજરાત સરકારે આગામી 5 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર બીજી ઓક્ટોબર પૂર્વે જ ખાદીના વેચાણ ઉપર વળતર આપવાની જાહેરાત કરતી હોય છે. પરંતુ આ વર્ષે 1લી ઓક્ટોબર સુધી સત્તાવાર કોઈ જાહેરાત ના કરતા, ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ કોઈએ વળતર બાબતે ચિંતા કરવા […]

મોડે મોડે ગુજરાત સરકારે કરી જાહેરાત, ખાદીના વેચાણ પર અપાશે 20 ટકા વળતર
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 12:41 PM

ગુજરાત સરકારે આગામી 5 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર બીજી ઓક્ટોબર પૂર્વે જ ખાદીના વેચાણ ઉપર વળતર આપવાની જાહેરાત કરતી હોય છે. પરંતુ આ વર્ષે 1લી ઓક્ટોબર સુધી સત્તાવાર કોઈ જાહેરાત ના કરતા, ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ કોઈએ વળતર બાબતે ચિંતા કરવા સાથે સરકારી વ્યવસ્થાની ટીકા કરી હતી. જો કે ગુજરાત સરકારે આજે ખાદી ઉપર 20 ટકા વળતર આપવાની સત્તાવાર જાહેરાત કરતા ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ કોઈએ રાહત અનુભવી હતી. ગુજરાત સરકારની જાહેરાતને પગલે, ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોને આર્થિક ટેકો મળી રહેશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આ પણ વાંચોઃકૃષિ બિલ અને ફી માફીમાં રાહત મુદ્દે ગુજરાત કોંગ્રેસનું રાજ્યભરમાં સરકાર વિરૂદ્ધ પ્રદર્શન, ધાનાણીની અટકાયત કરાતા ઝપાઝપીના દ્રશ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">