જવાહર ચાવડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો, મંત્રીપદ આપવા બાબતે કહ્યું પાર્ટી જે નક્કી કરશે તે સ્વીકારીશ

|

Mar 08, 2019 | 3:00 PM

માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કમલમ ખાતે પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે જવાહર ચાવડાના આગમનથી ભાજપની તાકાતમાં વધારો થશે.  ભાજપમાં જોડાવાને લઈને જવાહર ચાવડાએ એક નિવેદન આપ્યું જેમાં કહ્યું કે લોકો નવી હોટેલમાં જમવા જાય તેમ નવા પક્ષમાં આવ્યો. વધુમાં તેમણે ભાજપમાં જોડાવા અંગે કહ્યું કે […]

જવાહર ચાવડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો, મંત્રીપદ આપવા બાબતે કહ્યું પાર્ટી જે નક્કી કરશે તે સ્વીકારીશ

Follow us on

માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કમલમ ખાતે પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે જવાહર ચાવડાના આગમનથી ભાજપની તાકાતમાં વધારો થશે. 

ભાજપમાં જોડાવાને લઈને જવાહર ચાવડાએ એક નિવેદન આપ્યું જેમાં કહ્યું કે લોકો નવી હોટેલમાં જમવા જાય તેમ નવા પક્ષમાં આવ્યો. વધુમાં તેમણે ભાજપમાં જોડાવા અંગે કહ્યું કે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા જરુરી છે. હાલ ભાજપ દ્વારા તેમને ખેસ પહેરાવીને તેમના આગમનનું સ્વાગત કરાયું છે તેમને મંત્રીપદ મળશે કે નહીં તેવી અટકળો વિશે જવાહર ચાવડાએ જણાવ્યું કે કોઈ પ્રકારની શરતો રાખવામાં આવી નથી. મંત્રીપદ આપવું કે નહીં તે ભાજપ પાર્ટી નક્કી કરશે હાલ તો હું માત્ર ભાજપમાં જોડાયો છો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:55 pm, Fri, 8 March 19

Next Article