જાળીલાના ઉપસરપંચ મનજી સોલંકીની હત્યાનો કેસઃ શંભુપ્રસાદ ટુંડિયાના હસ્તે પરિવારે સહાયનો કર્યો સ્વીકાર
બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા બાદ તેમના પરિવાર તરફથી સરકાર સામે વિવિધ માગણીઓ મુકવામાં આવી હતી. પરિવાર અને સમાજની માગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. જેને પગલે પરિવારે સરકારી સહાય પણ સ્વીકારી લીધી છે. આ પણ વાંચોઃ VIDEO: મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલની ચોરી કરનારા રેલવે કર્મચારીની એક મહિલાએ ધોલાઈ કરી નાખી Web Stories […]
બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા બાદ તેમના પરિવાર તરફથી સરકાર સામે વિવિધ માગણીઓ મુકવામાં આવી હતી. પરિવાર અને સમાજની માગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. જેને પગલે પરિવારે સરકારી સહાય પણ સ્વીકારી લીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભાજપના નેતા શંભુપ્રસાદ ટુંડિયા સહિતના અગ્રણીઓ સોલંકી પરિવારને મળ્યા હતા અને સરકારી સહાય પેટે ચાર લાખની રકમનો ચેક પણ આપ્યો હતો. જેમાં મૃતક મનજીભાઈની પત્નીને પેન્શન યોજના અંતર્ગત સહાય પણ ચૂકવવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો