IPL 2020 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને ટેસ્ટ ચેમ્પિયનશિપ પર અસર કરશે :ઇયાન ચેપલ

|

Sep 14, 2020 | 7:28 AM

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે કહ્યું હતું કે આઈપીએલ બંને દેશોના ખેલાડીઓ માટે આ વર્ષના અંતે ભારત અનેઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરવાની સારી તક છે. આઈપીએલ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો SBI આપી રહી […]

IPL 2020 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને ટેસ્ટ ચેમ્પિયનશિપ પર અસર કરશે :ઇયાન ચેપલ

Follow us on

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે કહ્યું હતું કે આઈપીએલ બંને દેશોના ખેલાડીઓ માટે આ વર્ષના અંતે ભારત અનેઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરવાની સારી તક છે. આઈપીએલ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આઈપીએલમાં ભારતીય ખેલાડીઓ શરૂઆતથી જ રમશે જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ થોડા દિવસો પછી પોતપોતાની ટીમમાં જોડાશે. આ બંને દેશો હાલમાં ઇંગ્લેન્ડમાં મર્યાદિત ઓવરોની શ્રેણી રમી રહ્યા છે.

ચેપલે એક ન્યૂઝ વેબસાઇટ પરની કોલમમાં લખ્યું છે કે “ડિસેમ્બરમાં યોજાનારી શ્રેણી માટે ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માટે પડકારજનક આઈપીએલમાં રમવાથી લાભ થશે.” તેમણે કહ્યું કે, “ઓસ્ટ્રેલિયામાં યોજાઇ રહેલી મુશ્કેલ ટેસ્ટ સિરીઝ માટેની તે યોગ્ય તૈયારી ન હોઈ શકે, પરંતુ ઈંગ્લેન્ડના બેટ્સમેન રવિ બોપારાએ 2009માં જે કહ્યું હતું તેની કાળજી લેવી જોઈએ.”

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેમણે લખ્યું છે કે, ‘આઈપીએલ રમ્યા બાદ ઇંગ્લેન્ડ પરત આવેલા બોપારાને પૂછવામાં આવ્યું હતું કે શું તે ટેસ્ટ મેચની તૈયારી માટે યોગ્ય છે કે નહીં. દરેક તક પર સ્કોર કરવાની ઇચ્છા તમને સકારાત્મકતા આપે છે. ” વેસ્ટ ઇન્ડીઝ સામે સતત બે સદી ફટકારીને તેણે પોતાની વાત સાબિત કરી હતી. ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે આ વિચારસરણી અપનાવી શકે છે અને તેની અસર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પર પડી શકે છે.”

Next Article