કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તે માટે રેલવેએ AC ટ્રેનમાં કર્યો મોટો ફેરફાર

કોરોના વાઈરસની મહામારી વચ્ચે રેગ્યુલર ટ્રેન તો રદ કરવામાં આવી છે પણ સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે. કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તેના માટે ભારતીય રેલવે પણ પ્રયાસ કરી રહી છે. જે લોકો AC ટ્રેનમાં યાત્રા કરે છે તેમના માટે રેલવેએ એક મોટો ફેરફાર કોચમાં કર્યો છે. રેલવેના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર આ નવા […]

કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તે માટે રેલવેએ AC ટ્રેનમાં કર્યો મોટો ફેરફાર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:27 PM

કોરોના વાઈરસની મહામારી વચ્ચે રેગ્યુલર ટ્રેન તો રદ કરવામાં આવી છે પણ સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે. કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તેના માટે ભારતીય રેલવે પણ પ્રયાસ કરી રહી છે. જે લોકો AC ટ્રેનમાં યાત્રા કરે છે તેમના માટે રેલવેએ એક મોટો ફેરફાર કોચમાં કર્યો છે. રેલવેના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર આ નવા ફેરફારથી કોચની અંદર કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ ઓછું થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

indian-railways-changes-ac-coach-so-that-your-journey-is-safe

આ પણ વાંચો :   દગાબાજ ચીનના દાંત ખાટા કરવા રાફેલથી સજ્જ થશે વાયુસેના, ચીન સાથે સીમા વિવાદને લઈને જુલાઈમાં ભારતને છ રાફેલ વિમાન સોપશે ફ્રાંસ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પહેલાં શું હતો ખતરો? ઘણાં એવા સર્વેમાં એ વાત સામે આવી હતી કે સેન્ટ્રલાઈઝ AC લગાવવામાં આવે તો કોરોના વાઈરસનું જોખમ વધી જાય છે. જો કે આ સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવવામાં આવે તેના પ્રયત્નો થઈ રહ્યાં હતા. કોરોના વાઈરસના લીધે પ્લેનના એસી સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

indian-railways-changes-ac-coach-so-that-your-journey-is-safe

રેલવેના કોચના એસીમાં શું નવો ફેરફાર કરવામાં આવ્યો? રેલવેએ આ ટેકનોલોજીને રુફ માઉન્ટેડ એસી પેકેજ(RMPU) નામ આપ્યું છે. આ ટેકનોલોજીની મદદથી દર કલાકે 16થી 18 વખત કોચમાં નવી હવા ભરવામાં આવે છે. આમ લોકોને સતત બહારની શુદ્ધ હવા મળી રહે છે. પહેલાં આ કામ દર કલાકે 6થી 8 વખત જ કરવામાં આવતું હતું. જો કે કોરોના વાઈરસની મહામારીના લીધે ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે દર કલાકે 16થી 18 વખત કોચની હવાને બદલવામાં આવશે. જો કે આ ટેકનોલોજીના લીધે રેલવેમાં 10થી 15 ટકા વધારે ઉર્જાનો ખર્ચ થશે. આ ઉપરાંત જે પહેલાં તાપમાન 23 ડિગ્રી રાખવામાં આવતું હતું તે હવે 25 ડિગ્રી રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">