AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : મહેસાણા નગરપાલિકાએ બાકી મિલકતવેરો ધરાવતા લોકો પર કરી લાલ આંખ, જુઓ Video

મહેસાણાની પોસ્ટ ઓફિસ, સરકારી શાળાઓ, તેમજ અન્ય સરકારી કચેરીઓનો અંદાજે 70 લાખનો મિલકતવેરો બાકી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 1:28 PM
Share

બાકી મિલકતવેરો ધરાવતા નાગરિકો સામે મહેસાણા નગરપાલિકાએ લાલ આંખ કરી છે. સમગ્ર શહેરમાં વેરા વસૂલાત માટે લોકોને ધડાધડ નોટિસ ફટકારી તવાઇ બોલાવવામાં આવી રહી છે. પરંતુ મહેસાણાની જ કેટલીક સરકારી કચેરીઓ એવી છે કે જેમણે છેલ્લા 5 વર્ષથી મિલકતવેરો ભર્યો નથી.

આ પણ વાંચો :Mandi : મહેસાણાના વિસનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 7610 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

મહેસાણાની પોસ્ટ ઓફિસ, સરકારી શાળાઓ, તેમજ અન્ય સરકારી કચેરીઓનો અંદાજે 70 લાખનો મિલકતવેરો બાકી છે. જો કોઇ સામાન્ય વ્યક્તિ વેરો ન ભરે તો પાલિકા પાણી-ગટર સહિતના કનેક્શન કાપી નાખી સીલ કરવા સુધીની કાર્યવાહી કરતી હોય છે.

જ્યારે આ કચેરીઓ પાસેથી વેરા વસૂલાત માટે મહેસાણા પાલિકા ફક્ત માગણીપત્ર મોકલી કાર્યવાહી કર્યાનો સંતોષ માની રહી છે. ત્યારે હવે આ મામલે પાલિકાએ રાજ્ય સરકારની વેરા પ્રોત્સાહક વળતર યોજનાની જાહેરાત કરી છે. જેમાં વેરો ભરનારને પેનલ્ટી માફી સહિતના લાભ આપવામાં આવશે.

પોરબંદર પાલિકા વેરા વસુલાત સામે નાગરિકોએ કર્યા સવાલ

તો બીજી તરફ પોરબંદર પાલિકા વેરા વસુલાતમાં એટલી હદે આકરા પાણીએ આવી હતા કે લોકોના પાણીનું કનેક્શન જ કાપી નાખવાની જાહેરાત કરી હતી. શહેરના અનેક મિલકત ધારકોએ વેરો ન ભરતા પાલિકાએ નોટિસો પણ આપી હતી. પરંતુ લોકોએ વેરા સામે જે માગ કરી તેનાથી પાલિકા અકળાઈ ગઈ તો પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાએ વેરો નહીં ભરનાર નાગરિકો સામે વેરા વસૂલાતનું અભિયાન હાથ ધર્યું હતું. તેની સામે નાગરિકોએ પણ પાલિકાને સવાલ કર્યા હતાં.

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">