LRD પરીક્ષા મુદ્દે વિરોધ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા, સરકાર નહીં કરે કોઈને અન્યાય
તો LRD મુદ્દે સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, આ કોંગ્રેસની મુરાદ પૂરી થશે નહીં. કારણ કે, અમે કાયદાકીય સલાહ લઇનને પ્રશ્નનો ઉકેલ લાવવા માગીએ છીએ. સરકાર કોઇને પણ અન્યાય થવા દેશે નહીં. આ પણ વાંચોઃ દિલ્હીમાં 8 ફેબ્રુઆરીની સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન, ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર […]
તો LRD મુદ્દે સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, આ કોંગ્રેસની મુરાદ પૂરી થશે નહીં. કારણ કે, અમે કાયદાકીય સલાહ લઇનને પ્રશ્નનો ઉકેલ લાવવા માગીએ છીએ. સરકાર કોઇને પણ અન્યાય થવા દેશે નહીં.
આ પણ વાંચોઃ દિલ્હીમાં 8 ફેબ્રુઆરીની સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન, ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર
આ તરફ LRD આંદોલનની આગ પણ અન્ય જિલ્લાઓમાં પ્રસરી છે. ગાંધીનગરમાં છેલ્લા 60 દિવસથી આંદોલન યથાવત્ છે. 17 દિવસથી અનશન આંદોલન પણ ચાલુ છે. આ વચ્ચે મહેસાણામાં જનક્રાંતિ આંદોલનની શરૂઆત થઇ ગઇ છે. આગામી 24મીએ વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. અને સમાજના ધારાસભ્યોથી પણ સમર્થન માંગવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો