ગણેશચતુર્થી 2020: જાણો ગણેશ સ્થાપના કરવાના મુહૂર્ત

|

Sep 20, 2020 | 9:29 PM

આવતીકાલે સમગ્ર દેશભરમાં ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ભક્તો પોતાની ભાવના સાથે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરશે. ત્યારે અમે તમને સ્થાપન મુહૂર્ત વિશે જાણકારી આપીશું. ભગવાન ગણેશનું સ્થાપન કરવા માટે સવારે 7.26થી 9.33 વાગ્યા સુધીનો સમય સારો છે. ત્યારબાદ સવારે 10.37થી સાંજે 5.30 વાગ્યા સુધી, સાંજે 6.02થી રાત્રે 8.58 વાગ્યા સુધી અને રાત્રે 9.55થી 12.44 […]

ગણેશચતુર્થી 2020: જાણો ગણેશ સ્થાપના કરવાના મુહૂર્ત

Follow us on

આવતીકાલે સમગ્ર દેશભરમાં ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ભક્તો પોતાની ભાવના સાથે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરશે. ત્યારે અમે તમને સ્થાપન મુહૂર્ત વિશે જાણકારી આપીશું. ભગવાન ગણેશનું સ્થાપન કરવા માટે સવારે 7.26થી 9.33 વાગ્યા સુધીનો સમય સારો છે. ત્યારબાદ સવારે 10.37થી સાંજે 5.30 વાગ્યા સુધી, સાંજે 6.02થી રાત્રે 8.58 વાગ્યા સુધી અને રાત્રે 9.55થી 12.44 સુધીનો સમય સ્થાપના કરવા માટે શ્રેષ્ઠ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:03 pm, Fri, 21 August 20

Next Article