દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગની ઘટના, ફાયર વિભાગની 9 ગાડી ઘટનાસ્થળે
દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગ લાગી છે. ફાયર વિભાગની 9 જેટલી ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર વિભાગના જવાનો આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે. આ પણ વાંચોઃ RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]
દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગ લાગી છે. ફાયર વિભાગની 9 જેટલી ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર વિભાગના જવાનો આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત
There was a minor fire at 9, Lok Kalyan Marg caused by a short circuit. This was not in PM’s residential or office area but in the SPG reception area of the LKM complex.
The fire is very much under control now.
— PMO India (@PMOIndia) December 30, 2019