ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, સિંચાઈ માટે નર્મદાનું પાણી વધુ 20 દિવસ મળશે
રાજ્યના ખેડૂતોને ઉનાળુ પાક માટે વધુ 20 દિવસ સિંચાઈનું પાણી મળી રહેશે. રાજ્ય સરકારે નર્મદાનું પાણી ખેડૂતોને મળે તેની સમય મર્યાદા વધારી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તે અંગેની જાહેરાત કરી. આ ઉપરાંત કડાણા ડેમનું પાણી આણંદ જિલ્લાના ખેડૂતોને વધુ 15 દિવસ સિંચાઈ માટે આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતો અને પશુપાલકોને […]
રાજ્યના ખેડૂતોને ઉનાળુ પાક માટે વધુ 20 દિવસ સિંચાઈનું પાણી મળી રહેશે. રાજ્ય સરકારે નર્મદાનું પાણી ખેડૂતોને મળે તેની સમય મર્યાદા વધારી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તે અંગેની જાહેરાત કરી. આ ઉપરાંત કડાણા ડેમનું પાણી આણંદ જિલ્લાના ખેડૂતોને વધુ 15 દિવસ સિંચાઈ માટે આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતો અને પશુપાલકોને મોટો ફાયદો મળશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન, 20થી 50 કરોડમાં MLAને ખરીદયા