ખોટા સમાચાર ફેલતા અટકાવવા માટે ફેસબુક પત્રકારોના સહારે, કરશે પત્રકારોની ભરતી
માર્ક જુકરબર્ગે કહ્યું કે, અમે પત્રકારોથી સમાચાર નહી બનાવીએ. પત્રકારો પાસેથી ખાતરી કરાવાશે કે જે સમાચારો છે. તે સારી ગુણવત્તાના હોય. સોશિયલ મીડિયામાં ખોટા સમાચારોને અટકાવવા માટે અને પોતાની માહિતીની ગુણવત્તા સુધારવા માટે ફેસબુક ડિજિટલ યુગના પત્રકારોને નોકરી આપી શકે છે. ખોટા સમાચાર સૌથી મોટી સમસ્યા. તેને અટકાવવા જરૂરી : માર્ક Web Stories View more […]
માર્ક જુકરબર્ગે કહ્યું કે, અમે પત્રકારોથી સમાચાર નહી બનાવીએ. પત્રકારો પાસેથી ખાતરી કરાવાશે કે જે સમાચારો છે. તે સારી ગુણવત્તાના હોય.
સોશિયલ મીડિયામાં ખોટા સમાચારોને અટકાવવા માટે અને પોતાની માહિતીની ગુણવત્તા સુધારવા માટે ફેસબુક ડિજિટલ યુગના પત્રકારોને નોકરી આપી શકે છે.
ખોટા સમાચાર સૌથી મોટી સમસ્યા. તેને અટકાવવા જરૂરી : માર્ક
માર્ક જુકરબર્ગે કહ્યું કે, “મને ખબર નથી કે, ફેસબુક પર કેટલા બનાવટી એકાઉન્ટ છે, પરંતુ તે ઘણી મોટી સંખ્યામાં હોઈ શકે છે. કેટલાક લોકો કહે છે કે, 70 કરોડ છે જો કે મને ખરેખર નથી ખબર. પરંતુ આ વસ્તુને ગંભીર સમસ્યાની માફક લડવુ પડશે. ” વધુમાં કહ્યું કે, “તે માટે કેટલાક પત્રકારો, સંવાદાતા અને મોટા નેટવર્કને આ કામ સોંપવુ પડશે અને આ કામ મફત નહી કરવામાં આવે”
પત્રકારો પાસેથી સમાચાર બનાવવામાં નહી આવે.
જુકરબર્ગે કહ્યું કે તે એ વાતની ખાતરી કરવા પર ધ્યાન આપશે કે ફેસબુક પર સેંકડો, હજારો પત્રકારો, બ્લોગરો, ડિજિટલ પ્રકાશકોને શુ આકર્ષિત કરે છે. કે જેથી પોતાના પ્લેટફોર્મ પર સર્વ શ્રેષ્ઠ માહિતી મુકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]