સુષમા સ્વરાજના પર્થિવ દેહને AIIMSથી તેમના નિવાસ સ્થાન પર લઈ જવામાં આવ્યો

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું તબિયત સારી ન હોવાના કારણે દિલ્હીની AIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે 11 વાગ્યાને 18 મિનિટે AIMS દ્વારા તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી.હ્રદય રોગના હુમલાના કારણે તેમનું 67 વર્ષની વયે નિધન થયું. આ પણ વાંચો: દિલ્હીની AIMS ખાતે સુષમા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા, […]

સુષમા સ્વરાજના પર્થિવ દેહને AIIMSથી તેમના નિવાસ સ્થાન પર લઈ જવામાં આવ્યો
Follow Us:
| Updated on: Aug 07, 2019 | 2:13 AM

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું તબિયત સારી ન હોવાના કારણે દિલ્હીની AIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે 11 વાગ્યાને 18 મિનિટે AIMS દ્વારા તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી.હ્રદય રોગના હુમલાના કારણે તેમનું 67 વર્ષની વયે નિધન થયું.

આ પણ વાંચો: દિલ્હીની AIMS ખાતે સુષમા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા, 3 વાગ્યે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થશે

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તેમના પાર્થિવ દેહને AIMSથી તેમના નિવાસ સ્થાન પર લઈ જવાયો છે. 11 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને નિવાસ સ્થાન પર રાખવામાં આવશે ત્યાર બાદ 12 વાગ્યે ITO સ્થિત BJP કાર્યાલય પર લાવવામાં આવશે. હાલ BJP તેમજ અન્ય પાર્ટીના નેતાઓ તેમના નિવાસ સ્થાને તેમના અંતિમદર્શન માટે પહોંચી રહ્યાં છે. ગઈકાલ રાત્રી દરમિયાન પણ કેટલાક નેતાઓ પહોંચ્યા હતા.શીવરાજ ચૌહાણ અને સવારે 6 વાગ્યે માયાવતી પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">