દિલ્હી: અક્ષરધામ મંદિરમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની દિવાળીની પૂજામાં સામેલ થયા
દિલ્હી સરકારે 14 નવેમ્બરે સામૂહિક દિવાળી પૂજનના ઉત્સવનું આયોજન કર્યુ. અક્ષરધામ મંદિર દિલ્હીમાં પર્યટન વિભાગ દ્વારા આયોજિત સમારોહનું સીધું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું. જેથી લોકોને સુરક્ષિત અને ફટાકડારહિત દિવાળી ઉજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે. આ ભવ્ય પૂજામાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા સહિત તમામ મંત્રી પણ સામેલ થયા. & […]
દિલ્હી સરકારે 14 નવેમ્બરે સામૂહિક દિવાળી પૂજનના ઉત્સવનું આયોજન કર્યુ. અક્ષરધામ મંદિર દિલ્હીમાં પર્યટન વિભાગ દ્વારા આયોજિત સમારોહનું સીધું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું. જેથી લોકોને સુરક્ષિત અને ફટાકડારહિત દિવાળી ઉજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે. આ ભવ્ય પૂજામાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા સહિત તમામ મંત્રી પણ સામેલ થયા.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ભરૂચ: કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી, હત્યાને આત્મહત્યાનું આપ્યું હતું સ્વરૂપ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો