કોરોના વાઈરસના લીધે ભારતમાં ચોથું મોત, દેશમાં કેસનો આંકડો 167 થયો
કોરોના વાઈરસને લઈને વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પંજાબના નવાંશહરમાં આ ઘટના બની છે. 72 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું છે અને તેના લીધે દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વરિષ્ઠ અધિકારીએ ગુરુવારના દિવસે જાણકારી આપી કે એક વ્યક્તિએ બે અઠવાડિયા પહેલાં જર્મનીથી પરત આવ્યો હતો. Web Stories View more ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને […]
કોરોના વાઈરસને લઈને વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પંજાબના નવાંશહરમાં આ ઘટના બની છે. 72 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું છે અને તેના લીધે દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વરિષ્ઠ અધિકારીએ ગુરુવારના દિવસે જાણકારી આપી કે એક વ્યક્તિએ બે અઠવાડિયા પહેલાં જર્મનીથી પરત આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
India's 4th Coronavirus death reported from Punjab#CoronaVirusUpdate #coronavirusindia #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) March 19, 2020
સ્વાસ્થ્ય અધિકારીઓએ જાણકારી આપી કે જે વ્યક્તિનું મોત નીપજ્યું છે તે દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના વાઈરસના લીધે તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો