AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આગામી ચાર દિવસ ઠંડીની ચમકારો યથાવત રહેવાની આગાહી

કચ્છના નલિયામાં લધુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં લધુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઠંડીનું જોર વધશે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ ઠંડીની ચમકારો યથાવત રહેવાની આગાહી
Gujarat Winter Coldwave
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 8:28 PM
Share

ગુજરાતમાં(Gujarat) આગામી ચાર દિવસ સુધી ઠંડીનો (Coldwave)  ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. જેમાં હાલ કચ્છના નલિયામાં(Naliya)  લધુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાં લધુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઠંડીનું જોર વધશે. તેમજ ચાર દિવસ બાદ લધુત્તમ તાપમાન વધવાની શક્યતા છે. જેના પગલે લોકોને હાડ થીજવતી ઠંડીથી થોડી રાહતનો અનુભવ થશે

સમગ્ર ગુજરાતમાં હવે શિયાળો ધીમે ધીમે પોતાનો અસલી રંગ દેખાડવા લાગ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં  હજુ  ઠંડી યથાવત રહેશે. આ  દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેશે.નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગાંધીનગર અને બનાસકાંઠામાં  ઠંડીનો ચમકારો  અનુભવાશે.

આ પણ વાંચો : ગુજરાતમાં મંગળવારે 8960 ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ જાહેર થશે, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

આ પણ વાંચો :  કમલમમાં ઘર્ષણ મુદ્દે આપના છ નેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો દાખલ, મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">