CAA Protest વચ્ચે PM મોદીએ બોલાવી મંત્રીમંડળની બેઠક, કાર્ય સાથે હિંસા અંગે થઈ શકે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના મંત્રીમંડળની બેઠક બોલાવી છે. બેઠક સવારે 10 થી સાંજના 5 સુધી રહેશે. આ બેઠક પ્રવાસી ભારતી સેન્ટર ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ મંત્રાલયોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં થશે. આ પણ વાંચો: વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર Web Stories View more આજનું […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના મંત્રીમંડળની બેઠક બોલાવી છે. બેઠક સવારે 10 થી સાંજના 5 સુધી રહેશે. આ બેઠક પ્રવાસી ભારતી સેન્ટર ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ મંત્રાલયોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં થશે.
આ પણ વાંચો: વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર
મોદી સરકારની બીજી ટર્મની આ બીજી બેઠક હશે, જ્યાં મંત્રાલયની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. અગાઉ આ બેઠક વિજ્ઞાન ભવન ખાતે યોજાવાની હતી. બેઠકમાં મંત્રીઓ વડા પ્રધાનને તેમના મંત્રાલય વિશે માહિતી આપશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]