અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો, બે લોકોના મોત
અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા છે. કારનું ટાયર ફાટતા રોંગ સાઈડમાં આવતી કાર સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ […]
અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા છે. કારનું ટાયર ફાટતા રોંગ સાઈડમાં આવતી કાર સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમિત શાહ: હૈદરાબાદમાં IT હબ બનવાની તમામ સંભાવનાઓ, TRS અને મજલિસ બની રહ્યા છે વિઘ્નરૂપ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો