સોના કરતાં પણ મોંઘું છે આ વૃક્ષનું લાકડું ! તેની ખેતી કરી 10 વર્ષમાં જ બની શકો છો કરોડપતિ

આ વૃક્ષની ખેતીમાં એટલી આવક થાય છે કે ખેડૂતો ખૂબ જ ઓછા સમયમાં કરોડપતિ બની શકે છે. પરંતુ આ માટે ખેડૂતોને 8થી 10 વર્ષ રાહ જોવી પડે છે. ઉલ્લેખનીય છે કે આ વૃક્ષ વિશ્વનું સૌથી મોંઘું વૃક્ષ છે. એટલું જ નહીં સરકાર દર વર્ષે તેના ભાવમાં વધારો પણ કરે છે.

સોના કરતાં પણ મોંઘું છે આ વૃક્ષનું લાકડું ! તેની ખેતી કરી 10 વર્ષમાં જ બની શકો છો કરોડપતિ
Red Sandalwood
Follow Us:
| Updated on: May 19, 2024 | 2:08 PM

ફળો અને શાકભાજીની ખેતીથી ખેડૂતો સારી આવક મેળવે છે. પરંતુ આ સિવાય એક બીજી ખેતી છે જેના દ્વારા ખેડૂતો ખૂબ જ ઓછા સમયમાં કરોડપતિ બની શકે છે. આ ચંદનની ખેતી છે. ચંદનની ખેતીમાં એટલી આવક થાય છે કે ખેડૂતો ખૂબ જ ઓછા સમયમાં કરોડપતિ બની શકે છે. પરંતુ આ માટે ખેડૂતોને 8થી 10 વર્ષ રાહ જોવી પડે છે. ઉલ્લેખનીય છે કે ચંદનનું વૃક્ષ વિશ્વનું સૌથી મોંઘું વૃક્ષ છે. એટલું જ નહીં સરકાર દર વર્ષે તેના ભાવમાં વધારો કરે છે.

તમને જણાવી દઈએ કે ચંદનના મુખ્ય બે પ્રકાર છે. એક છે સફેદ ચંદન અને બીજું છે લાલ ચંદન. આ બંને પ્રજાતિઓમાં લાલ ચંદન મોંઘુ છે. કારણ કે હિન્દુઓ તેને પવિત્ર માને છે અને પૂજામાં પણ તેનો ઉપયોગ કરે છે. તે સામાન્ય રીતે જંગલોમાં જ ઉગાડવામાં આવે છે. તેની ઉપયોગીતાને કારણે દેશભરમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ તેની ખૂબ માંગ છે. દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં લાલ ચંદન જોવા મળે છે. ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં 2.25 લાખ હેક્ટરમાં ફેલાયેલ શેષાચલમ હિલ્સમાં લાલ ચંદનના વૃક્ષો જોવા મળે છે.

લાલ ચંદનની કિંમત

લાલ ચંદનની કિંમતની વાત કરીએ તો, એક વૃક્ષ તૈયાર થાય ત્યારે તે 8થી 10 લાખ રૂપિયામાં વેચાય છે. તમે એક એકરમાં 500થી 600 ચંદનના છોડ વાવી શકો છો. જો તમે અત્યારે એક એકરમાં ચંદનના છોડ વાવો છો તો, જ્યારે 10 વર્ષ પછી આ તૈયાર થશે ત્યારે તેની કિંમત 10થી 12 કરોડ હશે. લાલ ચંદનના 1 ટનની કિંમત 2 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની હોય છે. તેની 1 કિલોની કિંમત હજારોમાં છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ચંદન મોંઘું હોવા છતાં ખેતી કેમ ઓછી ?

ચંદનની કિંમત આટલી ઉંચી હોવા છતાં ખેડૂતો તેની બહુ ઓછી ખેતી કરે છે. કારણ કે સૌથી મોટું કારણ તેને તૈયાર થવામાં 8થી 10 વર્ષનો સમય લાગે છે. ખેડૂતોને તેનું વાવેતર કર્યા બાદ 10 વર્ષ સુધી તેની સંભાળ રાખવી પડે છે. આ ઉપરાંત ચંદન મોઘું હોવાથી કેટલાક લોકોની લાલચના કારણે લાલ ચંદનની દાણચોરીના કિસ્સાઓ સામે આવે છે. આજે પણ ઘણા લોકો વધુ પૈસાના લોભમાં તેની દાણચોરી કરે છે.

લાલ ચંદન આટલું મોંઘું કેમ ?

લાલ ચંદન ખૂબ મોંઘું વેચાય છે. આ વાત બધા જાણે છે પરંતુ તે મોઘું કેમ છે ? તેના વિશે વાત કરીએ તો, લાલ ચંદનના લાકડામાં ઘણા ઔષધીય ગુણો છે અને તેમાંથી ઘણી દવાઓ પણ બનાવવામાં આવે છે. જે લાલ ચંદનની ઉપયોગીતા વધારે છે. એટલું જ નહીં દેશ-વિદેશમાં તેની વધુ માંગને કારણે તેની કિંમત દિવસેને દિવસે વધતી જ જાય છે.

તેની અનેક વિશેષતાઓને કારણે વિદેશોમાં તેની માંગ છે. જેમ કે લાલ ચંદનનો ઉપયોગ દવા તેમજ અન્ય વસ્તુઓ જેમ કે ફર્નિચર, સૌંદર્ય પ્રસાધનો વગેરે માટે થાય છે. ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર અને UAE સહિત ઘણા દેશોમાં તેની ખૂબ માંગ છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેની સૌથી વધુ માંગ ચીનમાં છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">