AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીકૃષ્ણએ પાંડવો માટે દુર્યોધન પાસે જે 5 ગામ માગ્યા હતા, તે આજે ક્યાં છે ? શું તમે તો નથી રહેતા ને એ ગામમાં ?

મહાભારતના યુદ્ધ પહેલા શ્રીકૃષ્ણએ પાંડવો માટે દુર્યોધન પાસે 5 ગામ માગ્યા હતા. જેથી યુદ્ધની સ્થિતિ ઉભી ના થાય, પરંતુ દુર્યોધને આ ગામ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારે આ લેખમાં મહાભારત સમયના એ પાંચ ગામ કયા હતા અને આજે આ ગામ ક્યાં છે અને તેની સ્થિતિ શું છે તેના વિશે જાણીશું.

શ્રીકૃષ્ણએ પાંડવો માટે દુર્યોધન પાસે જે 5 ગામ માગ્યા હતા, તે આજે ક્યાં છે ? શું તમે તો નથી રહેતા ને એ ગામમાં ?
Pandava 5 Village
| Updated on: Aug 20, 2024 | 5:45 PM
Share

મહાભારત ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હતું. આ યુદ્ધ પાછળ ઘણા કારણો જવાબદાર હતા. જો આપણે મુખ્ય કારણ વિશે વાત કરીએ તો, દુર્યોધન પાંડવોને રાજ્યમાં કોઈ હિસ્સો આપવા માંગતા નહોતા. ઘણા દિવસોથી ચાલી રહેલા આ વિવાદનો જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે શ્રી કૃષ્ણ પાંડવો વતી શાતિદૂત બનીને હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુરમાં શ્રીકૃષ્ણએ પાંડવોને માત્ર પાંચ ગામો આપવાનો કૌરવો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમાં શાતિદૂત તરીકે ગયા અને પાંચ ગામો આપવાનો પ્રસ્તાવ મૂક્યો, તો આ સાંભળીને ધૃતરાષ્ટ્ર પણ કૃષ્ણની વાત માની ગયા હતા. તેમણે દુર્યોધનને શ્રી કૃષ્ણની આજ્ઞા પાળવા માટે સમજાવ્યા હતા. તેમણે કહ્યું કે આપણે પાંચ ગામ પાંડવોને આપીને યુદ્ધ ટાળવું જોઈએ. પરંતુ દુર્યોધને ગુસ્સે થઈને કહ્યું કે, પાંચ ગામ તો શું, સોયના નાકા જેટલી જમીન પણ હું પાંડવોને નહીં આપું અને હવે નિર્ણય...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">