AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોઈ જાસૂસ દુશ્મન દેશમાં પકડાઈ જાય તો તેને બચાવવા માટે તેનો દેશ શું કરે છે? શું કહે છે આના પર આંતરરાષ્ટ્રીય કાયદા- વાંચો

તાજેતરમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનું પાકિસ્તાન કનેક્શન સવાલોના ઘેરામાં છે. ત્યારે સવાલ એ છે કે કોઈ ભારતીય જાસૂસ જો વિદેશની ધરતી પર પકડાઈ જાય તો શું થાય છે? શું એ જાસૂસને બચાવવા માટેના આંતરરાષ્ટ્રીય સ્તરના કોઈ નિયમો છે?

કોઈ જાસૂસ દુશ્મન દેશમાં પકડાઈ જાય તો તેને બચાવવા માટે તેનો દેશ શું કરે છે? શું કહે છે આના પર આંતરરાષ્ટ્રીય કાયદા- વાંચો
| Updated on: May 22, 2025 | 9:55 PM
Share

જમ્મુકાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ એવા લોકોને શોધી રહી છે, જે ઘરના જ ભેદી છે. એટલે કે પાકિસ્તાન સાથે મળેલા છે. આ શૃંખલામાં જ્યોતિ મલ્હોત્રા સહિત અનેક નામ સામે આવી ચુક્યા છે. જેના તાર પાકિસ્તાન ઈન્ટેલિજન્સ સાથે જોડાઈ શકે છે. દુશ્મન બીજા દેશના લોકોના તો હનીટ્રેપ કરે જ છે .સાથે જ તે પોતાના લોકોને પણ અન્ય દેશમાં મોકલે છે જેથી ગુપ્ત જાણકારીઓ તેમને મળી શકે. અનેકવાર જાસૂસ પકડાઈ પણ જાય છે અને વિદેશની જેલમાં ભયાનક મોત મરે છે. તો શું કોઈ સંધિ કે ઈન્ટરનેશનલ કાયદો નથી, જે જાસુસીને રેગ્યુલેટ કરી શકે. વૈશ્વિક સ્તર પર શું છે ચિત્ર? આંતરરાષ્ટ્રીય કાયદામાં જાસૂસી અંગેની પરિસ્થિતિ થોડી જટિલ છે, કારણ કે તે એવા થોડા વિષયોમાંનો એક છે જેના વિશે કાયદો ઘણીવાર મૌન રહે છે, જ્યારે વાસ્તવિક દુનિયામાં...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">