પુસ્તકના પાનેથી : શું હતું જવાહરલાલ નહેરૂના અંતિમ વસિયતનામામાં?

|

Oct 17, 2023 | 7:58 PM

Pustak na Pane thi: સ્વતંત્ર ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુના વસિયતનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો, તે જાણવાની દરેકને ઉત્સુક્તા હોય. ત્યારે આજે આજે જાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહની આત્મકથા One Life Is Not Enough ના પૃષ્ઠ નંબર 104- 104 ઉપર રસપ્રદ વિગતો આપવામાં આવી છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂના અંતિમ વસિયતનામામાં કઈ -કઈ બાબતોનો સમાવેશ થતો હતો.

પુસ્તકના પાનેથી : શું હતું જવાહરલાલ નહેરૂના અંતિમ વસિયતનામામાં?

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે.આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકોના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહની આત્મકથા One Life Is Not Enough ના પૃષ્ઠ નંબર 104- 104 ઉપર રસપ્રદ વિગતો આપવામાં આવી છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂના અંતિમ વસિયતનામામાં કઈ -કઈ બાબતોનો સમાવેશ થતો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Published On - 9:54 am, Sun, 3 July 22

Next Article