Gujarati NewsKnowledgePustak na pane thi: If Swami is the Prime Minister of the country? What was the answer given by Pramukh Swami to this question
Pustak na pane thi: જો સ્વામી દેશના વડાપ્રધાન હોય તો ? આ સવાલનો પ્રમુખ સ્વામીએ શું આપ્યો જવાબ!
અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.
Pustak na panethi 337
Follow us on
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ પુસ્તિકા ‘જેવા મે નીરખ્યા રે ‘ના પેજ નંબર 45 ઉપર આપેલી વિગતો કે એક વાર ભગવત્ચરણ સ્વામીએ કંઇક વાતચીત દરમિયાન ગમ્મતમાં કહ્યું કે સ્વામી તમે વડાપ્રધાન હોવ તો હું નાણાપ્રધાન થઈ જાઉં ત્યારે સ્વામીબાપએ સુંદર જવાબ આપ્યો હતો.