Pustak na pane thi: જો સ્વામી દેશના વડાપ્રધાન હોય તો ? આ સવાલનો પ્રમુખ સ્વામીએ શું આપ્યો જવાબ!

|

Jan 15, 2023 | 12:39 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: જો સ્વામી દેશના વડાપ્રધાન હોય તો ? આ સવાલનો પ્રમુખ સ્વામીએ શું આપ્યો જવાબ!
Pustak na panethi 337

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ પુસ્તિકા ‘જેવા મે નીરખ્યા રે ‘ના પેજ નંબર 45 ઉપર આપેલી  વિગતો કે એક વાર ભગવત્ચરણ સ્વામીએ કંઇક વાતચીત દરમિયાન ગમ્મતમાં કહ્યું  કે સ્વામી તમે વડાપ્રધાન હોવ તો  હું નાણાપ્રધાન થઈ જાઉં ત્યારે સ્વામીબાપએ સુંદર જવાબ આપ્યો હતો.

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

 

Published On - 12:34 pm, Sun, 15 January 23

Next Article