Pustak na pane thi: પહેલાં છ લોકોના પ્રેમમાં પડી, પછી કરણસિંહની ત્રીજી પત્ની બની !

|

Feb 08, 2023 | 7:43 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: પહેલાં છ લોકોના પ્રેમમાં પડી, પછી કરણસિંહની ત્રીજી પત્ની બની !
Pustak na pane thi EP-356

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં વેલેન્ટાઇન્સ ડે અંતર્ગત લવ સ્ટોરીઓમાં વાત કરીએ કરીના કપૂર અને શાહિદ કપૂર વિશે. તો ચાલો આજે જાણીએ કે તેમના જીવનમાં લવ હેટ અને રિગ્રેટની કેવી પરિસ્થિતિઓ આવી હતી.

વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમનો વસંતોત્સવ છે ત્યારે વાત કરવી છે એવા યુગલની જેમના જીવનમાં અખૂટ પ્રેમ હતો , ક્યાંક ફરિયાદો પણ હતી તો ક્યાંક નફરત તો ક્યાંક અફસોસની લાગણી પણ પ્રવર્તતી હતી. આ યુગલો એવા છે જેમાં લોકો હજી પણ વર્ષોથી સાથે છે અને કેટલાક યુગલો નજીવા વર્ષોમાં છૂટા પડી ગયા હતા.  વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ શ્રેણીમાં અહીં વાત કરવી છે બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવરની. નોંધનીય છે કે બિપાશા બાસુએ કરણસિંગ ગ્રોવર સાથે લગ્ન કર્યા તે પહેલા તે  છ લોકો સાથે રિલેશનશીપમાં રહી હતી, આ સંબંધોમાં  લવ હેટ અને રિગ્રેટ કેવા રહ્યા તે અંગેની વાત કરીશું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article