Old Currency : શું તમારી પાસે હજુ 500 અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટો છે? વાંચો આ અગત્યની માહિતી

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં માહિતી આપવામાં આવી રહી છે કે વિદેશી નાગરિકો માટે 500-1000ની જૂની નોટો બદલવાની સુવિધાને આગળ વધારવામાં આવી છે. આ પોસ્ટ જોયા બાદ લોકો વિચરતા થઇ ગયા છે.

Old Currency : શું તમારી પાસે હજુ 500 અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટો છે? વાંચો આ અગત્યની માહિતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 9:40 AM

દેશભરમાં ભારતીય નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને અલગ -અલગ વાતો સામે આવી રહી છે. જો તમે પણ તે સમયે 500 અને 1000 રૂપિયાની નોટો બદલાવી શક્યા નથી તો હવે તમારી પાસે બીજી તક છે… !!! રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા – RBI તરફથી મોટી તક આપવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલી રહી  છે.8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. શું તમારી પાસે હજુ પણ ઘરમાં જૂની ચલણી  નોટો છે? જો હા, તો જાણો આ મામલાને લઈ સરકાર શું કહી રહી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં માહિતી આપવામાં આવી રહી છે કે વિદેશી નાગરિકો માટે 500-1000ની જૂની નોટો બદલવાની સુવિધાને આગળ વધારવામાં આવી છે. આ પોસ્ટ જોયા બાદ લોકો વિચરતા થઇ ગયા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

PIB એ હકીકત જણાવી

મામલાની ગંભીરતા જોઈને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમએ મામલાની તપાસ કરી અને તેનું સત્ય સામે મૂક્યું છે. PIBએ આ વાયરલ પોસ્ટની હકીકત તપાસી છે. તથ્ય તપાસ પછી ખબર પડી કે આ પોસ્ટ સંપૂર્ણપણે બોગસ અને ગુમરાહ કરનારી છે.

નોટબંધી 8 નવેમ્બર2016 ના રોજ થઈ હતી

તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. આ પછી, તે જ દિવસે મધ્યરાત્રિથી દેશમાં 500 અને 1000 રૂપિયાની ચલણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે આ પછી લોકોને બેંકમાંથી નોટો બદલવાની છૂટ આપવામાં આવી હતી.

તમે પણ વાયરલ મેસેજની હકીકત પણ ચકાસી શકો છો

જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો જરાય ચિંતા ન કરો. આવા ફેક મેસેજ કોઈની સાથે શેર ન કરો. આ સિવાય તમે કોઈપણ સમાચારની ફેક્ટ ચેક પણ કરી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ વીડિયો મોકલી શકો છો.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">