AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિમેન્ટ વગર કેવી રીતે બંધાયો તાજમહેલ ? યમુના નદીના કારણે 400 વર્ષથી ઉભો છે અડિખમ

તાજમહેલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેના નિર્માણ પાછળ કહાની ખૂબ જ રસપ્રદ છે. તાજમહેલ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે, તેને સિમેન્ટ વગર બાંધવામાં આવ્યો છે, તેમ છતાં તે 400 વર્ષથી અડિખમ ઉભો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું અને યમુના નદી તેને મજબૂત બનાવવામાં કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે.

સિમેન્ટ વગર કેવી રીતે બંધાયો તાજમહેલ ? યમુના નદીના કારણે 400 વર્ષથી ઉભો છે અડિખમ
Taj mahal
| Updated on: Oct 12, 2024 | 7:10 PM
Share

દુનિયાની સાત અજાયબીઓમાંનો એક ગણાતો તાજમહેલ તેની અનોખી સુંદરતા અને સ્થાપત્ય માટે ફેમસ છે. તે 17મી સદીમાં મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેમની પત્ની મુમતાઝની યાદમાં બનાવવામાં આવ્યો હતો. તાજમહેલના નિર્માણમાં એક ખાસ પ્રકારની આર્કિટેક્ચર અને ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેને માત્ર સુંદર જ નહીં પણ એટલો મજબૂત પણ બનાવે છે કે તે સદીઓથી ટકી રહ્યો છે. આરસથી બનેલી આ ઈમારતને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેના નિર્માણ પાછળ કહાની ખૂબ જ રસપ્રદ છે. તાજમહેલ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે, તેને સિમેન્ટ વગર બાંધવામાં આવ્યો છે અને જે રીતે તે 400 વર્ષથી અડિખમ ઉભો છે, તેની યમુના નદીનું પાણી મોટું યોગદાન છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું અને યમુના નદી તેને મજબૂત બનાવવામાં કેવી રીતે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">