AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિમેન્ટ વગર કેવી રીતે બંધાયો તાજમહેલ ? યમુના નદીના કારણે 400 વર્ષથી ઉભો છે અડિખમ

તાજમહેલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેના નિર્માણ પાછળ કહાની ખૂબ જ રસપ્રદ છે. તાજમહેલ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે, તેને સિમેન્ટ વગર બાંધવામાં આવ્યો છે, તેમ છતાં તે 400 વર્ષથી અડિખમ ઉભો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું અને યમુના નદી તેને મજબૂત બનાવવામાં કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે.

સિમેન્ટ વગર કેવી રીતે બંધાયો તાજમહેલ ? યમુના નદીના કારણે 400 વર્ષથી ઉભો છે અડિખમ
Taj mahal
| Updated on: Oct 12, 2024 | 7:10 PM
Share

દુનિયાની સાત અજાયબીઓમાંનો એક ગણાતો તાજમહેલ તેની અનોખી સુંદરતા અને સ્થાપત્ય માટે ફેમસ છે. તે 17મી સદીમાં મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેમની પત્ની મુમતાઝની યાદમાં બનાવવામાં આવ્યો હતો. તાજમહેલના નિર્માણમાં એક ખાસ પ્રકારની આર્કિટેક્ચર અને ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેને માત્ર સુંદર જ નહીં પણ એટલો મજબૂત પણ બનાવે છે કે તે સદીઓથી ટકી રહ્યો છે. આરસથી બનેલી આ ઈમારતને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેના નિર્માણ પાછળ કહાની ખૂબ જ રસપ્રદ છે. તાજમહેલ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે, તેને સિમેન્ટ વગર બાંધવામાં આવ્યો છે અને જે રીતે તે 400 વર્ષથી અડિખમ ઉભો છે, તેની યમુના નદીનું પાણી મોટું યોગદાન છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું અને યમુના નદી તેને મજબૂત બનાવવામાં કેવી રીતે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">