GK Quiz : આ છે દુનિયાનો છેલ્લો રસ્તો, જાણો ક્યાં આવેલો છે

ક્વિઝ દ્વારા આપણે GK પ્રશ્નોને સરળતાથી સમજી અને યાદ રાખી શકીએ છીએ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક ક્વિઝ પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું નહિ હોય. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

GK Quiz : આ છે દુનિયાનો છેલ્લો રસ્તો, જાણો ક્યાં આવેલો છે
GK Quiz
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:59 PM

GK Quiz : આપણે જાણીએ છીએ કે આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં (Exam) પાસ થવા માટે જનરલ નોલેજ અને કરંટ અફેર્સ ખૂબ જરૂરી છે. પરંતુ ક્વિઝ દ્વારા આપણે GK પ્રશ્નોને સરળતાથી સમજી અને યાદ રાખી શકીએ છીએ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક ક્વિઝ પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું નહિ હોય. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો GK Quiz: ભારતીય રાજકારણીઓ સફેદ કપડાં જ કેમ પહેરે છે? જાણો તેની શરૂઆત ક્યાંથી થઈ

પ્રશ્ન – કયા મહાસાગરમાં એક પણ માછલી જોવા મળતી નથી ? જવાબ – મૃત સમુદ્રમાં

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

મૃત સમુદ્રનું પાણી સામાન્ય સમુદ્રના પાણી કરતાં 6-7 ગણું વધુ ખારું છે. મીઠાનું પ્રમાણ વધુ હોવાથી માછલી અને અન્ય દરિયાઈ જીવો જીવી શકતા નથી.

પ્રશ્ન – માનવ મગજનું વજન અંદાજે કેટલા કિલોગ્રામ હોય છે ? જવાબ – લગભગ 1.5 કિલો

પ્રશ્ન – દૂધમાં કયું વિટામિન નથી મળતું ? જવાબ – વિટામિન સી

પ્રશ્ન – વિશ્વનો કયો દેશ સૌર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કરે છે ? જવાબ – ચીન

પ્રશ્ન – કયું પ્રાણી આંખો બંધ કરીને પણ સરળતાથી જોઈ શકે છે ? જવાબ – ઊંટ

પ્રશ્ન – એવું કયું શાકભાજી છે જેમાં મહત્તમ આયર્ન જોવા મળે છે ? જવાબ – પાલકમાં

પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે ? જવાબ – અરુણાચલ પ્રદેશમાં

પ્રશ્ન – કયા દેશને યુરોપનું ભારત કહેવામાં આવે છે ? જવાબ – ઇટાલીને (કૃષિ લક્ષી હોવાને કારણે)

પ્રશ્ન – કયા મંદિરમાં ત્રિરંગો લહેરાવવામાં આવે છે ? જવાબ – રાંચી રેલ્વે સ્ટેશનથી 7 કિલોમીટરના અંતરે રાંચી હિલ પર ભગવાન શિવનું એક ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે, જે પહારી મંદિર તરીકે ઓળખાય છે

પ્રશ્ન – દુનિયાનો છેલ્લો રોડ ક્યાં આવેલો છે ? જવાબ – યુરોપિયન દેશ નોર્વેમાં

આ રોડ યુરોપિયન દેશ નોર્વેમાં છે. જ્યાં વિશ્વનો છેલ્લો રસ્તો E-69 હાઈવે છે. જ્યાંથી તમને બીજો કોઈ રસ્તો દેખાતો નથી. દુનિયાના આ છેલ્લા રસ્તાના અંત પછી માત્ર સમુદ્ર અને હિમનદીઓ જ દેખાય છે. આ સિવાય અહીંથી બીજું કંઈ જોવા મળતું નથી. આ રોડની લંબાઈ લગભગ 14 કિલોમીટર હોવાનું કહેવાય છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">