લગ્ન વગર પણ મળી શકે છે મેટરનિટી લીવ ? જાણો શું છે નિયમ

શ્રમ કાયદા હેઠળ મેટરનિટી બેનિફિટ બિલ 2017માં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. સગર્ભા મહિલાઓને હવે 12 અઠવાડિયા એટલે કે 3 મહિનાની જગ્યાએ 26 અઠવાડિયા એટલે કે 6 મહિનાની રજા આપવામાં આવશે.

લગ્ન વગર પણ મળી શકે છે મેટરનિટી લીવ ? જાણો શું છે નિયમ
Maternity Leave
Follow Us:
| Updated on: Feb 22, 2024 | 11:17 AM

કંપની દ્વારા નોકરી કરતા લોકોને અલગ-અલગ પ્રકારના રજાઓ આપવામાં આવે છે. તેમાંથી મહિલાઓને ચોક્કસ સંજોગોમાં વિશેષ રજા આપવામાં આવે છે. જેમાંથી એક પ્રસૂતિ રજા(maternity leave) છે, આ રજા નોકરી કરતી મહિલાઓને આપવામાં આવેલો અધિકાર છે, જે કોઈપણ મહિલા ખાસ સંજોગોમાં અથવા ગર્ભાવસ્થા દરમિયાન લઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું છોકરીઓ એટલે કે અપરિણીત મહિલાઓ પણ લગ્ન વિના પ્રસૂતિ રજા લઈ શકે છે? આવો જાણીએ આ અંગે કાયદામાં શું જોગવાઈ છે.

તમને પ્રસૂતિ રજા ક્યારે મળે છે?

શ્રમ કાયદા હેઠળ મેટરનિટી બેનિફિટ બિલ 2017માં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. સગર્ભા મહિલાઓને હવે 12 અઠવાડિયા એટલે કે 3 મહિનાની જગ્યાએ 26 અઠવાડિયા એટલે કે 6 મહિનાની રજા આપવામાં આવશે. તેનો હેતુ ડિલિવરી પછી માતા અને બાળકની યોગ્ય સલામતી અને સંભાળ માટે પૂરતી તક પૂરી પાડવાનો છે. સૌથી મોટી વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કંપની દ્વારા મહિલાને પુરો પગાર આપવામાં આવે છે. તેમાં કોઈપણ પ્રકારની કપાત કરી શકાશે નહીં.

લગ્ન વિના રજાનો નિયમ

ભારત સરકારના શ્રમ કાયદા હેઠળ વ્યાખ્યાયિત પ્રસૂતિ રજા પરણિત અથવા અપરિણીત મહિલાઓ માટે સમાન રીતે કાયદો બનાવવામાં આવી છે. મહિલા પરિણીત છે કે અપરિણીત છે તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે આ કાયદો માત્ર પ્રેગ્નન્સી કે બાળકની સંભાળ માટે જ બનાવવામાં આવ્યો છે. તેથી, અપરિણીત મહિલાઓને પણ 26 અઠવાડિયાની પ્રસૂતિ રજા મળશે. આ સમયગાળા દરમિયાન પગારમાં કોઈ કાપ નહીં આવે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ વાત ધ્યાનમાં રાખો

ધ્યાનમાં રાખો કે પ્રસૂતિ કાયદો 2 કરતાં વધુ બાળકો માટે અલગ રીતે કામ કરે છે. આ અંતર્ગત બે બાળકો સુધી 26 અઠવાડિયાની સંપૂર્ણ રજા આપવામાં આવે છે, પરંતુ ત્રીજા બાળકની ડિલિવરી પછી માત્ર 12 અઠવાડિયા એટલે કે 3 મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવે છે.

આ શરતો પૂરી કરવી જરૂરી છે

કર્મચારીએ ડિલિવરી પહેલાના 12 મહિનામાંથી 80 દિવસ કામ કર્યું હોવું જોઈએ. તો જ તમે પ્રસૂતિ રજા મેળવી શકશો. જે મહિલાઓ બાળકને દત્તક લેશે તેમને પણ પ્રસૂતિ રજા લેવાનો અધિકાર મળશે. જો કોઈ મહિલા સરોગસી હેઠળ બાળકને જન્મ આપે છે, તો તે નવજાત બાળકને તેના માતાપિતાને સોંપવાની તારીખથી 26 અઠવાડિયા માટે પ્રસૂતિ રજા પણ મેળવી શકે છે.

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">