રશિયાના એક કેફેમાં ભીષણ આગ, 13ના મોત, 250 લોકોને બચાવાયા

2009 માં, રશિયામાં (Russia)આવા જ એક ઝોનમાં આગ સાથે રમવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. પર્મ શહેરમાં લેમ હોર્સ નાઈટક્લબમાં લાગેલી આગમાં 150થી વધુ લોકોના મોત થયા હતા.

રશિયાના એક કેફેમાં ભીષણ આગ, 13ના મોત, 250 લોકોને બચાવાયા
રશિયન ક્લબમાં લાગેલી આગમાં 13 લોકોના મોત થયા છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 10:14 AM

રશિયન શહેર કોસ્ટ્રોમામાં એક દુ:ખદ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. અહીં એક કેફેમાં આગ ફાટી નીકળી, 13 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. કોસ્ટ્રોમા ક્ષેત્રના ગવર્નર સર્ગેઈ સ્ટિનનિકોવે આ ઘટના વિશે માહિતી આપી હતી. કોસ્ટ્રોમા મોસ્કોથી લગભગ 340 કિમી ઉત્તરમાં આવેલું છે અને તે 270,000 લોકોની વસ્તી ધરાવતું શહેર છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈએ ફ્લેર ગનનો ઉપયોગ કર્યા પછી કેફેમાં આગ લાગી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

રશિયાની સરકારી સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટીએ જણાવ્યું હતું કે આગના થોડા સમય પહેલા કેફેમાં ઝઘડો થયો હતો, પરંતુ તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તે ફ્લેર ગનના ઉપયોગ સાથે સંબંધિત છે કે કેમ. મોટા ગુનાઓની તપાસ કરતી રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું હતું કે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને કેફેના ડિરેક્ટરને પણ ફ્લેર ગનનો ઉપયોગ કરવાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

250 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બચાવકર્મીઓએ 250 લોકોને કાફેમાંથી બહાર કાઢ્યા હતા. આગ દરમિયાન કાફેની છત તૂટી પડી હતી, જે 3,500 ચોરસ મીટરથી વધુ વિસ્તારને આવરી લે છે. આગને કાબૂમાં લેવામાં અગ્નિશામકોને પાંચ કલાકનો સમય લાગ્યો હતો અને સાવચેતી તરીકે નજીકની ઇમારતોમાં રહેતા ડઝનેક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને એક આરોપીની ધરપકડ કરી છે.

2009માં પણ આગ લાગી હતી

પ્રાદેશિક વિધાનસભાના સભ્ય અને કાફેના માલિક ઇખ્તિયાર મિર્ઝોયેવે આગથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવાનું વચન આપ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે રશિયન ક્લબમાં આગ લાગી હોય. 2009 માં, રશિયામાં આવા જ એક ઝોનમાં આગ સાથે રમવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન આગની ઘટના બની હતી. પર્મ શહેરમાં લેમ હોર્સ નાઈટક્લબમાં લાગેલી આગમાં 150થી વધુ લોકોના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે એક વ્યક્તિ આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે ભૂલથી અકસ્માત થયો હતો.

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">