પૃથ્વી પરથી 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો? ક્યારેય વિચાર્યો નહીં હોય આવો મહાપ્રલય

આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક રસપ્રદ માહિતી આપની સાથે શેર કરવી છે. શું તમે ક્યારય વિચાર્યું છે કે આ પૃથ્વી પરથી જો માત્ર 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો શું થાય?

પૃથ્વી પરથી 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો? ક્યારેય વિચાર્યો નહીં હોય આવો મહાપ્રલય
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 12:11 PM

કોરોના કાળમાં ઓક્સિજનનું મહત્વ સૌને સમજાઈ ગયું. આ બીજી લહેર દરમિયાન ઓક્સિજનની (Oxygen) ઉણપના કારણે કેટલાય બાળકોના માથેથી માતા પિતાની છાયા જતી રહી. કેટલાય ઘરમાં સદાય માટે શોક થઇ ગયો. આવા સમયે સોશિયલ મીડિયા પર વૃક્ષના મહત્વ અને વૃક્ષ વાવવાની વાતોની પણ લહેર આવી.

હકીકતમાં તો ભાગ્યે જ કોઈ સારા માણસોએ વૃક્ષ વાવ્યા હશે. કોરોના બાદ તાઉ’ તે વાવાઝોડું પણ આવ્યું. કોરોના, વાવાઝોડા અને સોશિયલ મીડીયાના જ્ઞાનની લહેરોથી બચીને આજે સૌ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યા છે.

આજના વિશ્વ પર્યાવરણ દિવસ (world environment day) નિમિત્તે એક રસપ્રદ માહિતી આપની સાથે શેર કરવી છે. શું તમે ક્યારય વિચાર્યું છે કે આ પૃથ્વી પરથી જો માત્ર 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો શું થાય?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જેબો જ ઓક્સિજન ગાયબ થઈ જશે, પૃથ્વીનું વાતાવરણ અત્યંત ઠંડુ થઈ જશે. અને જ્યારે ઓઝોનનું સથર અડધું થઇ જશે ત્યારે દરિયા કિનારે સન બાથ લઈ રહેલા લોકો આંખના પલકારામાં સનબર્નથી બળી જશે. આકાશનો રંગ વાદળી નહીં પણ કાળો જોવા મળશે. ચારે બાજુ અંધારું થઈ જશે.

ઓક્સિજન ગાયબ થવાથી તરત જમીન તૂટી જશે અને પૃથ્વી પરના તમામ જીવંત પ્રાણીઓ સહીત જમીન 10-15 કિલોમીટર નીચે પડી જશે. આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ 88.8% હોય છે. ઓક્સિજનની ગેરહાજરીમાં પાણી હાઇડ્રોજન વાયુની સ્થિતિમાં ફેરવાઈ જશે અને તેનું પ્રમાણ પણ ઘણી હદ સુધી વધશે.

આવી સ્થિતિમાં શ્વાસ અટકી જવાથી વ્યક્તિ ફૂલીને ફાટી જશે. પૃથ્વીની ગોદમાં રહેલા દરેક જીવના મોત આ રીતે જ થશે. સૌ પ્રથમ કાનનો પડદો ફાટી જશે.

કોઈ હોલીવુડ ફિલ્મ જેવું લાગતું આ વર્ણન માત્ર 5 સેકન્ડની ઓક્સિજનની અનઉપસ્થિતિના કારણે હકીકતમાં પરિણમશે. તો તમે આ પરથી જ વિચારી શકો છો કે ઓક્સિજન કેટલો જરૂરી છે. અને આના માટે વૃક્ષ વાવવા કેટલા જરૂરી છે.

તો આ સમય અને આજના પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને પર્યાવરણના જતનનો પ્રણ લેવો જરૂરી બન્યો છે. માણસોએ જ પોતાનું કર્તવ્ય સમજીને આ સૃષ્ટીનું જતન કરવું જ રહ્યું.

આ પણ વાંચો: દેશની સૌથી સસ્તી વેક્સિન હશે Corbevax, કેન્દ્ર સરકારે પ્રિ-બુક કરાવ્યા 30 કરોડ ડોઝ, જાણો કિંમત

આ પણ વાંચો: સામાન્ય જ્ઞાન: જીન્સમાં કેમ હોય છે નાના ખિસ્સા? ઈતિહાસ સાથે સંકળાયેલું છે કારણ, જાણો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">