AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાલિસ્તાની નેતાએ ભગત સિંહને ‘દેશદ્રોહી’ કહ્યા ! બીજેપી નેતાએ શેર કર્યો Video

બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ પણ તેના ટ્વિટર હેન્ડલ પર આનો એક વીડિયો શેર કર્યો છે.

ખાલિસ્તાની નેતાએ ભગત સિંહને 'દેશદ્રોહી' કહ્યા ! બીજેપી નેતાએ શેર કર્યો Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 4:24 PM
Share

સોશિયલ મીડિયા પર શહીદ ભગત સિંહ વિરૂદ્ધ નિવેદનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ખાલિસ્તાની નેતા અને સમર્થક કથિત રીતે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહને ‘દેશદ્રોહી’ કહેતા જોવા મળે છે. બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ પણ ખાલિસ્તાની સમર્થકનો આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ભાજપના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ કહ્યું છે કે ખાલિસ્તાની નેતા ભગત સિંહને ‘દેશદ્રોહી’ કહી રહ્યા છે. બગ્ગાના મતે ભગતસિંહને દેશદ્રોહી કહેનાર ખાલસા દળનો નેતા છે. વીડિયો લંડનનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં 23 માર્ચે શહીદ દિવસ નિમિત્તે એક કાર્યક્રમ દરમિયાન ખાલસા દળના નેતા ગુરચરણ સિંહ ભગત સિંહ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે.

ઈસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે પણ ખાલિસ્તાની નેતાનો વીડિયો શેર કર્યો છે. રાધારમણ દાસે વીડિયોને ચોંકાવનારો ગણાવ્યો અને કહ્યું કે શહીદ ભગત સિંહને દેશદ્રોહી કહેવાની સાથે ખાલિસ્તાની નેતા તેમને બ્રાહ્મણોના પગ ચાટવાનું કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પંજાબના ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં લંડનમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રવિવારે લંડનમાં ભારતીય દૂતાવાસની સામે સેંકડો ખાલિસ્તાની સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. દૂતાવાસ પર હુમલો કરવાનો પણ પ્રયાસ થયો હતો. આ પછી ભારતે બ્રિટિશ સરકાર સામે વાંધો વ્યક્ત કર્યો હતો. બે દિવસ બાદ મંગળવારે દૂતાવાસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

જુઓ વિવાદીત નિવેદનનો આ વીડિયો

અમૃતપાલ સિંહ હજુ ફરાર છે

છેલ્લા એક સપ્તાહથી પંજાબ પોલીસ અમૃતપાલ સિંહની ધરપકડ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. જોકે પોલીસને હજુ સુધી અમૃતપાલ સિંહ વિશે કોઈ સુરાગ નથી મળ્યો. અત્યાર સુધીમાં સોથી વધુ ખાલિસ્તાની સમર્થકોની પોલીસે ધરપકડ કરી છે. અમૃતપાલ સિંહના ઘણા નજીકના મિત્રો પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">