કેનેડામાં કેમ ગાયબ થઈ રહ્યા છે પાકિસ્તાની એરલાઈન્સના ક્રૂ મેમ્બર? બે વર્ષમાં ચાર ગુમ

પાકિસ્તાની એરલાઈન પીઆઈએના અધિકારીઓએ કહ્યું છે કે ટોરોન્ટોમાં પાકિસ્તાની અધિકારીઓને બે સ્ટાફના ગાયબ થવાની જાણકારી કરવામાં આવી છે. આ મામલાની તપાસ બાદ બંને સામે કડક ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવશે.

કેનેડામાં કેમ ગાયબ થઈ રહ્યા છે પાકિસ્તાની એરલાઈન્સના ક્રૂ મેમ્બર? બે વર્ષમાં ચાર ગુમ
PIA
Follow Us:
| Updated on: Nov 19, 2023 | 7:45 PM

કેનેડામાં કંઈક એવું થઈ રહ્યું છે જેનાથી પાકિસ્તાન હેરાન થઈ રહ્યા છે. પાકિસ્તાનથી કેનેડા જઈ રહેલા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના બે ક્રૂ મેમ્બરના ગાયબ થવાની જાણકારી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસ્લામાબાદથી ટોરોન્ટો લેન્ડ કર્યા બાદ તરત જ એરલાઈનના બે સીનિયર ક્રૂ મેમ્બર ગાયબ થઈ ગયા છે. ક્રૂ મેમ્બરના અચાનક ગુમ થવાથી એરલાઈન્સમાં ગભરાટનો માહોલ છે.

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડોનના રિપોર્ટ મુજબ એરલાઈન્સના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે ઈસ્લામાબાદથી ઉડાન ભરેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટના બે વરિષ્ઠ ક્રૂ મેમ્બર ટોરોન્ટોમાં લેન્ડ કર્યા બાદ તરત જ ગાયબ થઈ ગયા હતા. આ બે લોકોના ગુમ થયા બાદ કેનેડામાં પીઆઈએ ક્રૂ મેમ્બર ગુમ થયાની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે કારણ કે ગયા વર્ષે પણ બે ક્રૂ મેમ્બર ગાયબ થયા હતા.

ટોરોન્ટોમાં લેન્ડિંગ પછી તરત જ ગાયબ

જે બે મેમ્બર્સ ગાયબ થયા હતા તેમની ઓળખ પીઆઈએના સીનિયર ફ્લાઈટ એટેન્ડન્ટ ખાલિદ મહમૂદ અને ફેદા હુસૈન તરીકે થઈ છે. બંને પીઆઈએની ફ્લાઈટ પીકે772 દ્વારા ઈસ્લામાબાદથી કેનેડા પહોંચ્યા હતા. ટોરોન્ટોમાં લેન્ડ કર્યા બાદ બંને ગાયબ થઈ ગયા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ શોધખોળ પછી, જ્યારે તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો, ત્યારે વિમાન બે ક્રૂ સભ્યો વિના પરત ફર્યું હતું.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

શું પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જવાબદાર?

પીઆઈએ ક્રૂ મેમ્બરના ગાયબ થવા પાછળ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ જવાબદાર હોવાનું કહેવાય છે. લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પડી ભાંગી છે જેના કારણે પીઆઈએને તેના ઘણા વિમાનો ગ્રાઉન્ડ કરવા પડ્યા હતા અને કર્મચારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવામાં તેના કર્મચારીઓ કેનેડામાં રહીને બીજી કંપનીમાં કામ કરવાનું વધુ સારું માની રહ્યા છે.

આ પણ વાંચો: લંડનમાં શીખ કિશોરની ચાકુના ઘા મારીને ઘાતકી હત્યા, 4 લોકોની ધરપકડ

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">