લંડનમાં શીખ કિશોરની ચાકુના ઘા મારીને ઘાતકી હત્યા, 4 લોકોની ધરપકડ

મેટ્રોપોલિટન પોલીસના ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર માર્ટિન થોર્પે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિમરજીતની હત્યા માટે જવાબદાર લોકોને શોધવા માટે અમે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ. ઈન્સ્પેક્ટર માર્ટિન થોર્પેના જણાવ્યા અનુસાર હત્યાના ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ છે.

લંડનમાં શીખ કિશોરની ચાકુના ઘા મારીને ઘાતકી હત્યા, 4 લોકોની ધરપકડ
London
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 11:26 PM

દક્ષિણ-પશ્ચિમ લંડનમાં રોડ પર કોઈ બાબતે ઝઘડા દરમિયાન 17 વર્ષીય કિશોરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ બ્રિટિશ શીખ કિશોરની હત્યાની શંકાના આધારે ધરપકડ કરાયેલા 4 શખ્સો સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ચારેય આરોપીઓને શનિવારે શહેરની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ચારેય સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

મેટ્રોપોલિટન પોલીસે 17 વર્ષીય સિમરજીત સિંહ નંગપાલની હત્યામાં 21 વર્ષીય અમનદીપ સિંહ, 27 વર્ષીય મનજીત સિંહ, 31 વર્ષીય અજમીર સિંહ અને 71 વર્ષીય પોરણ સિંહ પર આરોપ લગાવ્યા છે. હત્યાના તમામ આરોપી સાઉથહોલના લંડન ઉપનગરમાં રહે છે.

બુધવારે સવારે બર્કેટ ક્લોઝ હાઉન્સલોમાં ઝઘડો ચાલી રહ્યો હોવાથી પોલીસને બોલાવવામાં આવી હતી. લંડન એમ્બ્યુલન્સ સર્વિસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ છરીના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા સ્થાનિક રહેવાસી નંગપાલને બચાવવામાં સફળતા મળી ન હતી. તેને સ્થળ પર મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

મેટ્રોપોલિટન પોલીસના ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર માર્ટિન થોર્પે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિમરજીતની હત્યા માટે જવાબદાર લોકોને શોધવા માટે અમે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ. ઈન્સ્પેક્ટર માર્ટિન થોર્પેના જણાવ્યા અનુસાર હત્યાના ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ છે.

તેમણે કહ્યું કે જો કોઈની પાસે આ ઘટના સંબંધિત કોઈ માહિતી હોય, તો કૃપા કરીને પોલીસને જાણ કરો. તેમણે કહ્યું કે ઘટના કેવી રીતે બની? તેના જો કોઈ ફોન, ડેશ કેમેરાના ફૂટેજ હોય તો માહિતી મેટ્રોપોલિટન પોલીસને આપવા તાકીદ કરી હતી. પોલીસ અધિકારીઓ પીડિત પરિવારને મદદ કરી રહ્યા છે.

આ પણ વાંચો પાકિસ્તાન: IMF એ કરી મહત્વની જાહેરાત, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મળશે મોટી રાહત

પશ્ચિમ લંડનમાં ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ સીઆઈડીના વડા ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ ફિગો ફોરોઝને કહ્યું કે અમારી સંવેદના આ મુશ્કેલ સમયે સિમરજીતના પરિવાર સાથે છે. હું પરિવારને આશ્વાસન આપું છું કે, અમે ગુનેગારોને ઝડપી પાડી યોગ્ય ન્યાય અપાવવા માટે અમે અમારી તમામ તાકાત લગાવીશું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">