Russia Ukraine War: યુદ્ધ વચ્ચે ચેર્નોબિલથી ભાગી રશિયન સેના, ઘણા દિવસોથી હતો ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો

Russia Ukraine War: આ સમયે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેના ચેર્નોબિલથી ભાગી ગઈ છે.

Russia Ukraine War: યુદ્ધ વચ્ચે ચેર્નોબિલથી ભાગી રશિયન સેના, ઘણા દિવસોથી હતો ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો
Russia Ukraine war NewsImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 11:57 PM

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેના ચેર્નોબિલથી ભાગી ગઈ છે. યુક્રેનની રાજધાની કિવમાં અધિકારીઓએ આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાના સૈનિકોએ મંગળવારે યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટને (Chernobyl nuclear power plant) ઘણા દિવસો સુધી કબજે કર્યા બાદ છોડી દીધું હતું. ચેર્નોબિલ એક્સક્લુઝન ઝોનના ઇન્ચાર્જ વ્યક્તિએ ફેસબુક પર કહ્યું, “ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના વિસ્તારમાં હવે કોઈ બહારના લોકો નથી.”

તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ સ્થિત ન્યુક્લિયર પાવર પ્લાન્ટને એક મહિનાથી વધુ સમય સુધી પોતાના કબજામાં રાખ્યો હતો. સાથે જ યુક્રેનની સેનાએ રશિયાના કબજામાંથી ઘણા વિસ્તારોને મુક્ત કરાવ્યા છે. માહિતી અનુસાર, મોસ્કોએ કિવ નજીકથી 700 સૈન્ય વાહનો હટાવ્યા છે. એકંદરે, એવું કહી શકાય કે યુક્રેન પણ રશિયા પર ભારે પડી રહ્યું છે. યુક્રેનની સેનાએ પણ ચેર્નિહિવમાં આગળ વધ્યું છે.

અગાઉ એવા સમાચાર હતા કે રશિયા ઉત્તર યુક્રેનના કિવમાં સૈન્ય કાર્યવાહીમાં ઘટાડો કરશે. રશિયાના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર એલેક્ઝાન્ડર ફોમિને મંગળવારે કહ્યું હતું કે રશિયન દળો કિવ અને ચેર્નિહિવની દિશામાં સૈન્ય ગતિવિધિઓમાં ઘટાડો કરશે. 24 ફેબ્રુઆરીના યુક્રેન પર રશિયાના હુમલા પછી પહેલીવાર એવું બન્યું છે કે રશિયાએ થોડીક હળવાશ દાખવી હોય.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">