India Canada Relation: ભારત વિરુદ્ધ નિવેદન પર સ્પષ્ટતા આપે PM, કેનેડાના વિપક્ષી નેતાનો ટ્રુડો પર હુમલો

ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યામાં સામેલ હોવાના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપો પર ઝાટકણી કાઢતાં વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે કહ્યું છે કે તેમણે તમામ તથ્યો સાથે સ્પષ્ટ થવું જોઈએ. વિપક્ષી નેતા પોઈલીવરે કહ્યું કે મને લાગે છે કે વડાપ્રધાને તમામ હકીકતો સાથે સ્પષ્ટપણે આગળ આવવાની જરૂર છે. અમારે તમામ સંભવિત પુરાવા જાણવાની જરૂર છે જેથી કેનેડિયન તેના પર નિર્ણય લઈ શકે.

India Canada Relation: ભારત વિરુદ્ધ નિવેદન પર સ્પષ્ટતા આપે PM, કેનેડાના વિપક્ષી નેતાનો ટ્રુડો પર હુમલો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 8:04 AM

India Canada Relation:  ખાલિસ્તાની નેતાની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશને લઈને પીએમ જસ્ટિન ટ્રુડો તેમના જ દેશના વિપક્ષના હુમલાઓ હેઠળ આવ્યા છે. ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યામાં સામેલ હોવાના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપો પર ઝાટકણી કાઢતાં વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે કહ્યું છે કે તેમણે તમામ તથ્યો સાથે સ્પષ્ટ થવું જોઈએ.

આ પણ વાંચો: India Canada Relation: સંબંધો બગાડવા માટે ઉત્સુક કેનેડા, ભારતમાં રહેતા પોતાના નાગરિકોને આપી આ સલાહ

મંગળવારે, પોઇલીવરે કહ્યું કે મને લાગે છે કે વડા પ્રધાને તમામ હકીકતો સાથે સ્પષ્ટપણે આગળ આવવાની જરૂર છે. અમારે તમામ સંભવિત પુરાવા જાણવાની જરૂર છે જેથી કેનેડિયન તેના પર નિર્ણય લઈ શકે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

વડાપ્રધાને કોઈ તથ્યો આપ્યા ન હતા: પોઈલીવરે

કેનેડાએ ભારતીય રાજદ્વારીને પોતાના પદ પરથી દૂર કર્યા પછી બીજું શું કરવું જોઈએ તે પૂછવામાં આવતા મીડિયાના પ્રશ્નના જવાબમાં પોલીવરેની ટિપ્પણીઓ આવી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાને કોઈ તથ્યો આપ્યા નથી, તેમણે નિવેદન આપ્યું છે, અને હું ફક્ત એ વાત પર ભાર મૂકીશ કે તેમણે કેનેડિયનોને જાહેરમાં કહ્યું છે તેમણે મને ખાનગીમાં કહ્યું નથી. તેથી અમે વધુ માહિતી માંગીએ છીએ.

તેમણે કહ્યું કે જો વધુ માહિતી આપવામાં નહીં આવે તો આરોપો ખોટા અથવા અવિશ્વસનીય હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે અમારી પાસે એવા પુરાવા હોવા જોઈએ જે વડા પ્રધાનને એવા નિષ્કર્ષ પર પહોંચવામાં મદદ કરશે જે તેમણે તેમના નિવેદનમાં કહ્યું હતું. તે અંગે નિર્ણય લેવા માટે મારી પાસે વધુ પુરાવાની જરૂર છે.

નિજ્જરને ગોળી મારીને હત્યાનો આરોપ

મહત્વનું છે કે સોમવારે ટ્રુડોએ ભારત સરકાર પર હરદીપ સિંહ નિજ્જરને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમના દેશના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ પાસે એવું માનવાનાં કારણો છે કે “ભારત સરકારના એજન્ટોએ” કેનેડિયન નાગરિકની હત્યા કરી હતી, જેઓ સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ પણ હતા.

NIAએ તેને ભાગેડુ જાહેર કર્યો હતો

તમને જણાવી દઈએ કે ભારતમાં વોન્ટેડ નિજ્જરને 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં પાર્કિંગ એરિયામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. પંજાબના જલંધરના ભરસિંહપુર ગામનો રહેવાસી નિજ્જર સરેમાં રહેતો હતો અને તેને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, ભારતે નિજ્જરના જીવલેણ ગોળીબારમાં સરકારની સંડોવણી અંગે કેનેડિયન પીએમ ટ્રુડોના આરોપોને ફગાવી દીધા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">