AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: સાઉદી અરબ જઈને પાકિસ્તાની ભિખારીઓ ઝડાપાયા હોત તો વેચવી પડત કિડની ! જાણો કેટલા લાખ રૂપિયાનો ભરવો પડે છે દંડ

સાઉદીના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલય દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2018 દરમિયાન કુલ 2710 સાઉદી ભિખારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ભિખારીઓમાં 79 ટકા મહિલાઓ હતી, જ્યારે પુરુષોની સંખ્યા 21 ટકા હતી.

Pakistan News: સાઉદી અરબ જઈને પાકિસ્તાની ભિખારીઓ ઝડાપાયા હોત તો વેચવી પડત કિડની ! જાણો કેટલા લાખ રૂપિયાનો ભરવો પડે છે દંડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 2:48 PM
Share

સાઉદી અરેબિયા (Saudi Arab) તેના પર્યટનની સાથે કડક કાયદા માટે પણ જાણીતું છે. સાઉદીમાં એક વિચિત્ર કાયદો બનાવવામાં આવ્યો છે. તે મૂજબ ભીખ માંગતા લોકો પર વધારે દંડ વસૂલવામાં આવે છે. મંત્રી પરિષદ દ્વારા પસાર કરાયેલા ભિક્ષાવૃત્તિ વિરોધી કાયદા અનુસાર ભીખ માંગનાર વ્યક્તિને વધારેમાં વધારે એક વર્ષની જેલ અને 2 લાખ રૂપિયાનો (ભારતીય રૂપિયા) દંડ થઈ શકે છે. જો આ રકમ પાકિસ્તાની (Pakistan) રૂપિયા પ્રમાણે ગણતરે કરવામાં આવે તો તે લગભગ 7.50 લાખ રૂપિયાથી વધુ થાય છે.

ભીખ માંગતા પકડાશે તો સજા અને દંડ કરવામાં આવશે

સાઉદીના કાયદા અનુસાર ભીખ માંગનારા વ્યક્તિ, ભિખારીઓનું સંચાલન કરવું કે તેમના સંગઠિત સમૂહને મદદ કરનારાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ સાથે તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવી શકાય છે. કાયદા હેઠળ બિન-સાઉદી ભિખારીઓ, એટલે કે, જેઓ સાઉદીના નાગરિક નથી, જો તેઓ ભીખ માંગતા પકડાશે તો તેમને પણ સજા અને દંડ કરવામાં આવશે.

પાકિસ્તાની નાગરિકોની સંખ્યા વધુ

સાઉદી અરેબિયામાં પાકિસ્તાની નાગરિકોની સંખ્યા વધુ છે. આ કાયદા હેઠળ જો કોઈ પાકિસ્તાની નાગરિક સાઉદીમાં ભીખ માંગતો પકડાશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. દંડની રકમ SR100,000 (સાઉદી ચલણ) રહેશે. આ રકમને જો પાકિસ્તાની રૂપિયા પ્રમાણે ગણવામાં આવે તો તે 7.50 સાત લાખ રૂપિયાથી વધારે થશે.

આ પણ વાંચો : Pakistan News: પાકિસ્તાનના ગજબ ભિખારીઓ! વિઝા લઈને ભીખ માંગવા જતા હતા સાઉદી અરેબિયા, એરપોર્ટ પરથી કરવામાં આવી ધરપકડ

કાયદા મૂજબ બિન-સાઉદી ભિખારીઓને તેમની સજા પૂરી થયા બાદ સાઉદી અરેબિયામાંથી દેશ નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ તેને ફરીથી કામ પર જવા દેવામાં આવશે નહીં. આ સાથે જ બિન-સાઉદી ભિખારીઓને છૂટ આપવામાં આવશે કે જેની પત્ની સાઉદીની નાગરિક છે.

2710 ભિખારીઓની ધરપકડ કરવામાં આવી

સાઉદીના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલય દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2018 દરમિયાન કુલ 2710 સાઉદી ભિખારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ભિખારીઓમાં 79 ટકા મહિલાઓ હતી, જ્યારે પુરુષોની સંખ્યા 21 ટકા હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">