ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

ગુટ નિરપેક્ષ દેશના શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે જોડાશે નહીં. આ સતત બીજી વખત છે PM મોદી આ બેઠકમાં જોડાશે નહીં. મહત્વનું છે કે, ભારત ગુટ નિરપેક્ષ આંદોલનનો સંસ્થાપક દેશ છે. જો કે સૂત્રો મુજબ ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ આ ગુટ નિરપેક્ષ સંમેલનમાં ભારત તરફથી જોડાશે. ગુટ નિરપેક્ષ સંમેલન અજરબૈઝાનના બાકુમાં 25-26 ઓક્ટોબરના દિવસે […]

ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા
Follow Us:
| Updated on: Oct 23, 2019 | 4:05 AM

ગુટ નિરપેક્ષ દેશના શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે જોડાશે નહીં. આ સતત બીજી વખત છે PM મોદી આ બેઠકમાં જોડાશે નહીં. મહત્વનું છે કે, ભારત ગુટ નિરપેક્ષ આંદોલનનો સંસ્થાપક દેશ છે. જો કે સૂત્રો મુજબ ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ આ ગુટ નિરપેક્ષ સંમેલનમાં ભારત તરફથી જોડાશે. ગુટ નિરપેક્ષ સંમેલન અજરબૈઝાનના બાકુમાં 25-26 ઓક્ટોબરના દિવસે યોજાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

PM મોદી સતત બીજી વખત આ સંમેલનમાં ગેરહાજર રહેશે. તો આ પહેલા 1979માં ચૌધરી ચરણસિંહ પણ હવાનામાં થયેલી ગુટ નિરપેક્ષ આંદોલનની બેઠકમાં હાજર રહ્યા નહોતા. લાંબા સમયથી ચાલતા આ આંદોલનમાં ભારતની મહત્વની ભૂમિકા છે. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું મોટું યોગદાન આ સંસ્થાની શરૂઆત કરવામાં રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુટો નિરપેક્ષ આંદોલનની શરૂઆત 1961માં બેલગ્રેડમાં થઈ હતી. તેનો હેતુ બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે બે ધ્રુવોમાં વહેંચાયેલી દુનિયામાંથી કોઈનો પક્ષ લેવાના બદલે અવિકસિત અને વિકાસશીલ દેશોને એક ઝંડા નીચે લાવવાનો હતો. સોવિયત સંઘના વિઘટન પછી આ સમૂહનું મહત્વ પણ ઓછું થયું છે. આ વર્ષે ગુટ નિરપેક્ષ આંદોલનનું 19મું સંમેલન યોજાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">